
ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....
‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.
ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...
સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ નિપોટિઝમ અને ડ્રગ સહિતના વિવાદોમાં સતત ઘેરાયેલા રહેલા ફિલ્મમેકર કરણ જોહરની તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પૂછપરછ...
બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...
બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...
એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...
નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને...
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણ અને છેતરપિંડીનો આરોપ મૂકીને લેખિતમાં ફરિયાદ કરી છે. છેલ્લા થોડા...
પ્રિંયકા ચોપરાએ એચબીઓ મેક્સ સિરિઝ પર સ્ટોરીઝ સંભળાવશે. તેવા સમાચાર છે. આ પ્રોજેક્ટનું નામ અ વર્લ્ડ ઓફ કાલ્મ છે જે એક મેડિટેશન એપ પર આધારિત સિરિઝ છે. ૧લી...
ગુજરાતી અને રાજસ્થાનના વતની એવા ભૂપેશ પંડ્યાનું ૪૫ વર્ષની વયે ૨૩મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. ભૂપેશ લોકડાઉન દરમિયાન પોતાના વતન રાજસ્થાન ગયા હતાં જ્યાં...
સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો...