
‘સન ઓફ સરદાર’ ફેમ એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને આઇસીયુમાં ભરતી હતા....
દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.
ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...

‘સન ઓફ સરદાર’ ફેમ એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને આઇસીયુમાં ભરતી હતા....

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’માં રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે તેની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલની પસંદગી થઈ હોવાનું...

સિત્તેરના દાયકાનાં જાણીતાં અભિનેત્રી મુમતાઝ પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂના કારણે ચર્ચામાં છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધી વાતો કરી, ઘણા એક્ટર્સના...

ફ્રાન્સના આંગણે યોજાયેલા 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલા બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની હોલિવૂડના ખેરખાં કલાકાર અને પીઢ અભિનેતા રોબર્ટ...

કરીના કપૂર ખાનના સાસુ એટલે કે વીતેલા યુગના જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોર આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ - 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ ફેસ્ટિવલમાં...

ટોલિવૂડ સ્ટાર રામ ચરણે રવિવારે લંડનના મેડમ તુસા વેક્સ મ્યૂઝિયમમાં પોતાના જ વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે માતા-પિતા અભિનેતા...

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં...

ભારત-પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને ત્યારબાદ યુદ્ધવિરામ પછી પણ દેશવાસીઓ સેનાના શૌર્યને સલામ કરીને તેમનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડ...

ન્યૂ જર્સીના આંગણે યોજાતો મેટ ગાલા શો વર્ષ - પ્રતિ વર્ષ વધુને વધુ ઝાકઝમાળભર્યો બની રહ્યો છે તે વાતનો પુરાવો તેમાં ભાગ લેનારા સ્ટાર્સની સંખ્યામાં જોવા મળી...

ફિલ્મ ‘કેસરી-2’થી મોટા પરદે ફરી ચમકેલા આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે સવાલ ઉઠાવ્યા છે. એક મુલાકાતમાં માધવને સવાલ ઉઠાવ્યો કે પાઠયપુસ્તકો તૈયાર કોણ...