
ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...
સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનેર તરીકેનું ટેગ ગુમાવ્યું છે. સ્પેસએક્સના શેરનું ઊંચા ભાવે નાસ્ડેકમાં લિસ્ટીંગ થયા બાદ સતત ઘટાડો ચાલુ રહેતા બે જ દિવસમાં મસ્કની સંપત્તિમાં 265 બિલિયન ડોલરનો કડાકો બોલ્યો હતો. તેથી...
રતન ટાટાના ઓરમાન ભાઈ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જાહેર કર્યું છે કે પોતે રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ચેરમેનપદેથી નવેમ્બરમાં રાજીનામું આપશે. ટાટા સમૂહમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે નિવૃત્તિની ઉમર 70 વર્ષ છે. ત્રણ દસકામાં નોએલે...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

મૂળ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાને કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોબ્રા બિયરના સ્થાપક લોર્ડ...

સ્વિટઝર્લેન્ડની બેન્કોમાં નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં બ્રિટને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ભારત ૭૪મા ક્રમે છે. ગત વર્ષે ભારત ૭૩મા સ્થાને હતું....

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ જોનાથન રાડવેએ બે બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ૪૮ વર્ષીય...

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ નિવૃત્તિનાં ૬ મહિના પહેલાં હોદ્દા પરથી ૨૪મીએ અચાનક રાજીનામું આપ્યું છે. તેઓ હવે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં...

ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...

ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી...

બ્રિટનની મોટી એનર્જી કંપનીઓએ નવા નિયમો હેઠળ પોતાના ગ્રાહકો પાસેથી રિન્યૂએબલ એનર્જી ખરીદવાની રહેશે. જે મકાનમાલિકો ૧ જાન્યુઆરી ૨૦૨૦થી છત પર નવી સોલાર પેનલ્સ...