
યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી...

અમીર ગ્રાહકોને વિવિધ સ્કીમો બતાવીને ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે પ્રોત્સાહન આપવા બદલ ફ્રેંચ કોર્ટે યુબીએસને ૩.૭ બિલિયન યુરોનો ધરખમ દંડ ફટકાર્યો હતો.

બ્રિટનના વિલ્ટશાયરમાં હોન્ડા કારનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત ગત ૧૯ ફેબ્રુઆરીએ થઈ છે. તેના કારણે ૩૫૦૦ નોકરીઓ સમાપ્ત થઈ જશે. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી ગ્રેગ...

ફિન્ચલીસ્થિત બિહેવિરલ ઓપ્ટોમેટ્રિસ્ટ ભાવિન શાહને એસોસિયેશન ઓફ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ (AOP)ના વાર્ષિક એવોર્ડ સમારંભમાં કોન્ટેક્ટ લેન્સ પ્રેક્ટિશનર ઓફ ધ યર જાહેર...

બ્રિટને બ્રેક્ઝિટ પહેલાના ગાળામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) મારફત સરકારી કોન્ટ્રાક્ટ્સ માટેના વિશાળ બજારમાં રહેવા પ્રથમ સોદો કર્યો છે. ગવર્મેન્ટ...

ધ ઓપન યુનિવર્સિટીના પૂર્વ ડાયરેક્ટર રાજય નાયકને સ્ટડી ગ્રૂપ ખાતે ચીફ કોમર્શિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. નાયક કીપાથ એજ્યુકેશનના સીઈઓ હતા ત્યારે તેમની...

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...

છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ...

પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત પેરિસ-સ્થિત ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને પાકિસ્તાનની વિરુદ્ધ ડોઝિયર સોંપવાની તૈયારી કરી રહ્યું છે. એફએટીએફ...

આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને આર્થિક ફટકો મારવા ભારત એક પછી એક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો છીનવ્યાના બીજા જ...