ભારત 7.5 વિકાસ દર હાંસલ કરશેઃ વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...

કેનેડાને મંદીનો ભરડો? એક મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...

કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ લોર્ડ કરન બિલીમોરિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેલો તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટી...

સિંગાપોરનું ચાંગી એરપોર્ટ જગતના સૌથી વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. સાથે સાથે એ જગતનું સર્વોત્તમ એરપોર્ટ પણ છે. વર્ષ ૨૦૨૦ માટેનો જગતના...

છેલ્લા એક વર્ષથી સોનાના ભાવમાં મોટા પાયે વોલેટિલિટી વચ્ચે વિશ્વભરના સૌથી જાણીતા અને સફળ રોકાણકારોમાંના એક વોરેન બફેટે પોતાના સંપૂર્ણ ગોલ્ડ હોલ્ડિંગ વેચ્યા...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવાના ચુકાદામાં ભારતમાં નાણાકીય કટોકટી તરફથી લોકોનું ધ્યાન...

યુકેમાં ગયા વર્ષે ઓર્ગેનિક ફૂડના વપરાશમાં ભારે વધારો નોંધાયો છે. કોરોના મહામારીના ગાળામાં લોકોએ વધુ અને ઉચ્ચ ક્વોલિટીના ખોરાક ખાવાનું પસંદ કરવાથી ૧૫ વર્ષમાં...

પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે લગભગ ૧૪,૦૦૦ કરોડ રુપિયા (૨ બિલિયન ડોલર, આશરે ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડ)ની છેતરપિંડીના કેસમાં ભાગેડું અને મોસ્ટ વોન્ટેડ હીરા-ઝવેરાતના...

સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં...

UBER ડ્રાઈવર્સનો કાનૂની યુદ્ધમાં ઐતિહાસિક વિજય થયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ ૧૯ ફેબ્રુઆરીના ચુકાદામાં ઠરાવ્યું હતું કે રાઈડ એપ દ્વારા તેના ડ્રાઈવર્સને...

બ્રિટનમાં આશરે ૨ મિલિયન લોકોએ કોરોના વાઈરસ મહામારીમાં ૬ માસથી વધુ સમય કામવિહોણા રહ્યા હતા. કોરોના કટોકટીથી વર્કર્સને લાંબા ગાળાના આર્થિક નુકસાન સહન કરવાનું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું છે કે કડક શરતોનું પાલન થશે તો ૧૨ એપ્રિલથી બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતા રીટેઈલર્સ ફરીથી શોપ્સ ખોલી શકશે. આમાં આ બિઝન્સીસનો...



to the free, weekly Gujarat Samachar email newsletter