
લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ...
પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ...
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બજેટમાં સ્ટાર્ટ-અપ અને વોકલ ફોર લોકલ પર વિશેષ ભાર મૂકતાં મહત્ત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું...
ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કોરોનાના કપરા કાળમાં રજૂ કરેલા વર્ષ 2021-22ના બજેટમાં વિવિધ ક્ષેત્રે સમતુલા જાળવી છે. જેમ કે...
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને બજેટ-૨૦૨૧ની રજૂઆતમાં ગુજરાતનો ફાઇનાન્સિયલ હબનો દરજ્જો વધુ મજબૂત કરવા માટે ફરી અનેક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત...
કોરોના વાઈરસ લોકડાઉન્સના કારણે ભારે આર્થિક માર સહન કરનારી હાઈ સ્ટ્રીટ્સની ૫૦૦,૦૦૦ નોકરીઓ બચાવી શકાય તે માટે ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચના બજેટમાં ૩૫ બિલિયન...
નાણા પ્રધાન સીતારમણે ૨૦૨૧-૨૨ માટે રજૂ કરેલું બજેટ શેરબજાર રોકાણકારો માટે ડ્રીમ બજેટ બની રહ્યું હતું. શેરબજારે બજેટને છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળાનો શ્રેષ્ઠ...
સદીની સૌથી મોટી મહામારી સામે લડી રહેલા ભારતે હવે આર્થિક વિકાસની સાથોસાથ આરોગ્ય સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ...
ચાન્સેલર રિશ સુનાક ટોરી બળવાખોરોના દબાણ સામે ઝૂકીને કોવિડ-૧૯ના સાપ્તાહિક ૨૦ પાઉન્ડની વધારાની યુનિવર્સલ ક્રેડિટને લંબાવવા સહમત થયા છે. આ રાહતથી વાર્ષિક...
દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે એનઆરઆઇ સિઝન. વિવિધ દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયે વતનની મુલાકાતે...
બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નર ફ્રાન્કોઈસ વિલરોય દ ગાલ્હાઉએ દાવો કર્યો છે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવાના કારણે ૫૦ બ્રિટિશ બિઝનેસીસ અને ૨,૫૦૦...