
આ ઉનાળામાં ઘરવપરાશના સાધનો માટે ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ ફ્રીજ, વોશેંગ મશીન્સ અને ટેલિવિઝન જેવાં ઉપકરણો લાંબો સમય ચાલવા જોઈએ...
18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...
ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે. અત્યારે ટ્રેડ ડીલનું માળખું બની રહ્યું છે. પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર...

આ ઉનાળામાં ઘરવપરાશના સાધનો માટે ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ ફ્રીજ, વોશેંગ મશીન્સ અને ટેલિવિઝન જેવાં ઉપકરણો લાંબો સમય ચાલવા જોઈએ...

ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ઉઠાવી લેવાયા પછી હાઈ સ્ટ્રીટ્સ, પબ્સ અને રેસ્ટોરાં પૂરજોશમાં આવી જવાના હોવાથી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’...

યુકેના સૌથી મોટા ઔદ્યોગિકગૃહોમાં એક અને બિઝનેસ ટાઈકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી સ્ટીલની મુખ્ય ફાઈનાન્સર સ્પેશિયાલિસ્ટ બેન્ક ગ્રીનસિલ કેપિટલ એડમિનિસ્ટ્રેશન...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના...

૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ફ્રેન્ચાઈઝીસ સાથે કામ કરનારા ભારતીય-અમેરિકન હોટેલ માલિકોના અનુભવી ગ્રૂપે ન્યૂ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે મેમ્બરશીપ હોટેલ...

વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલે ગયા શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પછી સાંજના સમયે તેમણે ગુજરાતની એક દિવસની મુલાકાતે...
ચાન્સેલર સુનાકે સંઘર્ષ કરી રહેલા કલ્ચર અને આર્ટ્સ સેક્ટર માટે ૪૧૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે જેથી લોકડાઉન ઉઠાવી લેવાયા પછી તેઓ પગભર થઈ શકે. સરકારના કલ્ચર રિકવરી ફંડમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી સાથે કુલ ભંડોળ ૧.૮૭ બિલિયન પાઉન્ડ થશે. આ ઉપરાંત,...

નેશનલ લોકડાઉન નિયંત્રણો હળવાં કરાયા પછી કોરોના મહામારીથી ભારે અસરગ્રસ્ત પબ્સ, રેસ્ટોરાંઝ અને શોપ્સને ખુલવામાં મદદ કરવા ચાન્સેલર સુનાકે ૫ બિલિયન પાઉન્ડની...

ઓછી ડિપોઝિટ હોવાથી મકાન નહિ ખરીદી શકતા નવા ખરીદારોને મદદ કરવા સરકારે મોર્ગેજ ગેરન્ટી દાખલ કરવાની જાહેરાત કરી છે. મકાન ખરીદારો માત્ર ૫ ટકાની ડિપોઝિટ ભરી...