કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે.
કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.
ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની...
યુકેના શોપિંગ લેન્ડસ્કેપ પર કોરોના વાઈરસ મહામારીની નાટ્યાત્મક અને કાયમી અસર જોવા મળી છે. સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચ (CRR)ના તાજા અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૨૦માં...
તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...
ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક મા પાછલા બે માસથી જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હોંગ કોંગમાં એન્ટનો ૩૭ બિલિયન ડોલરનો આઇપીઓ અચાનક...
ઈંગ્લેન્ડમાં બુધવાર, ૬ જાન્યુઆરીથી નેશનલ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કયા બિનઆવશ્યક બિઝનેસીસ બંધ કરાશે તે મહત્ત્વની બાબત છે. આ નિયમો હેઠળ કોમ્યુનિટી સેન્ટર્સ અને હોલ્સ પણ બંધ રાખવા પડશે. કોરોના વાઈરસના મ્યુટન્ટ પ્રકારથી સંક્રમણ વધી રહ્યું...
ક્રિસમસની પૂર્વસંધ્યાએ કરાયેલા ધ બ્રેક્ઝિટ ટ્રેડ એન્ડ સિક્યુરિટી ડીલ દસ્તાવેજમાં પરિશિષ્ટો સહિત ૨,૦૦૦થી વધુ પાના છે. બંને પક્ષો દ્વારા બહાલી અપાયા પછી...
બોરિસ જ્હોન્સને યુરોપિયન યુનિયન પાસેથી હાંસલ કરેલી બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ મુદ્દે મતમતાંતર છે. કેટલાક તેને મહાન સિદ્ધિ કે સફળતા ગણાવે છે તો ઘણાએ તેને વચનભંગ...
કોરોના મહામારીએ આપણી જીવનશૈલીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. સુપરમાર્કેટ્સના વેચાણના આંકડાઓ મુજબ પબ્સમાં રાત્રીઓ ગાળવી અને રેડી મીલ્સના બદલે ઘરમાં જ રંધાયેલાં...
ચાન્સેલર રિશિ સુનાકે વર્તમાન ફર્લો સ્કીમને એપ્રિલ ૨૦૨૧ના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, દેશનું બજેટ ૩ માર્ચે રજૂ કરાશે તેમ પણ સુનાકે જણાવ્યું...