ટ્રમ્પે કેનેડા ઉપર 50 ટકા ટેરિફ ઝીંક્યોઃ ફુગાવો અને વેપાર યુદ્ધનું જોખમ વધ્યું

પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે આ...

અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ

ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે H-1B, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ...

વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને બે ક્રિમિનલ કેસમાં દોષિત જાહેર કરાયેલા તેમના દીકરા હન્ટર બાઇડેનની સજા માફ કરી છે. રાષ્ટ્રપતિપદ છોડવાના માત્ર 50 દિવસ...

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો વચ્ચે શનિવારે યોજાયેલી ડિનર મીટિંગ અખબારોમાં છવાઇ છે. 

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...

કેનેડાની એક કોર્ટે હિન્દુ સમુદાયના ધર્મસ્થાનો - મંદિરોની સુરક્ષા અંગે મહત્ત્વનો નિર્દેશ કરતાં કહ્યું છે કે મંદિરના 100 મીટરના વિસ્તારમાં ખાલિસ્તાનીઓને...

ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનું કૂણું વલણ કોઈ નવી બાબત નથી. હવે તેણે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને જામીન મુક્ત કર્યાના અહેવાલ છે. કેનેડાની એક...

એક તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને - 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા પ્રમુખ તરીકે સત્તા સંભાળવા માટે સજ્જ થઇ રહ્યા છે. તો બીજી તરફ, દેશની કેટલીય ટોચની યુનિવર્સિટીઓએ...

નીચલી કોર્ટમાં કાયદાકીય જંગ હારી જનારો મુંબઈ બોમ્બ વિસ્ફોટ કાંડનો આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ હવે ભારતમાં પ્રત્યર્પણ સામે અમેરિકાની...

ભારતના સૌથી અમીર અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં 62 વર્ષના ગૌતમ અદાણીનું નામ આવે છે. અમેરિકામાં તેમના પર અને તેમના થોડા સાથીદારો પર રૂ. 2100 કરોડની લાંચ આપવાનો...

વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી તથા અમેરિકા ઈન્ડિયા માઈનોરિટી એસોસિએશન (AIAM)એ દ્વારા સંયુક્તપણે અપાતા ‘ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વર્લ્ડ પીસ’ એવોર્ડ...

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા સરકારે ચાર ભારતીય નાગરિકો વિરુદ્ધ સીધો જ સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેને પગલે...



to the free, weekly Gujarat Samachar email newsletter