
આપણા સહુનો અનુભવ છે કે હોમ ટાઉન છોડીને કોઈ અન્ય શહેરમાં ફરવા માટે કે પછી કોઇ કામસર પહોંચ્યા હોઇએ અને આસપાસમાં ફરવાની ઇચ્છા થાય તો કેબ કે બીજું કોઇ વાહન...
જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....
કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે.
આપણા સહુનો અનુભવ છે કે હોમ ટાઉન છોડીને કોઈ અન્ય શહેરમાં ફરવા માટે કે પછી કોઇ કામસર પહોંચ્યા હોઇએ અને આસપાસમાં ફરવાની ઇચ્છા થાય તો કેબ કે બીજું કોઇ વાહન...
ભારતીય ટાપુસમુહ લક્ષદ્વિપમાં દુનિયાનું પ્રથમ સી કુકુમ્બર (દરિયાઈ કાકડી) નામના પ્રાણીનું અભ્યારણ્ય બન્યું છે. આ પ્રાણીનો આકાર કાકડી જેવો હોવાથી તેને દરિયાઈ...
લોકો ઘઉંની ખરીદી વખતે હંમેશા એ વાત પર ધ્યાન આપતા હોય છે કે દાણો કસવાળો હોય અને રંગે સોનેરી હોય. જો ઘઉંમાં થોડાક દાણા પણ કાળા દેખાય તો ભાગ્યે જ કોઇ તેને...
આપણે સહુ સસલાં અને કાચબાની વાર્તા જાણીએ છીએ, જેમાં કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ વાર્તાને બાજુ પર રાખીને વાસ્તવિક વાત કરીએ તો દુનિયાભરમાં કાચબા આવા વિવિધ...
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક અનોખી પ્રથા છે. લગ્નોત્સુક યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. એટલું જ નહીં, લગ્ન થઇ ગયા બાદ...
‘કોરોના’, ‘કોવિડ’, ‘લોકડાઉન’ ‘સેનિટાઇઝર’... આ બધા શબ્દો હાલ વિશ્વભરમાં પ્રસરેલી મહામારીને કારણે બોલચાલમાં સામાન્ય બની ગયા છે. જોકે હવે કેટલાક યુગલો તેમના...
કોરોના વાઇરસે આખી દુનિયાને લપેટામાં લીધી છે, ત્યારે લોકો તેના કાળમુખા પંજાથી બચવા માટે શક્ય હોય એ તમામ પગલાં લઇ રહ્યાં છે. માસ્ક પહેરવા, હેન્ડ સેનિટાઇઝરથી...
વિશ્વમાં ધૂની લોકોની સંખ્યા ઓછી નથી જેઓ કશું અદ્વિતીય સર્જન કરવા માગે છે અને સર્જનનું સપનું સાકાર પણ કરે છે. સાઉધમ્પ્ટનના સ્વેથલિંગના ૬૧ વર્ષીય પૂર્વ નાવિક...
એક મુસ્લિમ વ્યક્તિ માટે કર્ણાટકના પ્રસિદ્વ મઠના મહંત બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ૩૩ વર્ષના દીવાન શરીફ મુલ્લા ગડાગ સ્થિત મુરુગ રાજેન્દ્ર મઠના મહંત બન્યા છે. તેમને મઠના પીઠાધીશ્વર શ્રી મુરુગારાજેન્દ્ર કોરાનેશ્વર સ્વામીએ નિયુક્ત કર્યા છે. શરીફે...
મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ પ્રદેશમાં મળ્યું છે, જે સાબિત કરે છે કે જમીનનું બંધારણ મંગળ ગ્રહ જેવું જ છે....