ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

જીવનની જેમ મૃત્યુમાં પણ, આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ દફન કે અગ્નિસંસ્કાર કરતાં એક્વામેશનની તેમની પસંદગી સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. નોબેલ પારિતોષિક...

દેશમાં ભ્રષ્ટાચાર અંગે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે રિપોર્ટનો પ્રથમ ભાગ ગયા મંગળવારે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાનેઅપાયો હતો. આ રિપોર્ટ...

કેન્યાના એક સાંસદ ફાતુમા ગેદીને બુધવારે સંસદની ચાલુ કાર્યવાહીમાં સાંસદોને લોલીપોપ વહેંચવા બદલ સંસદમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગેદીએ...

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના કૌભાંડોમાં સંડોવાયેલા અને જૂથવાદને લીધે વિભાજીત થયેલા શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ...

 યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ગયા ગુરુવારે કોરોના સંક્રમણને લીધે વધુ ચાર મૃત્યુ સાથે વધુ ૧૮૦૯ લોકોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. યુગાન્ડામાં ગયા માર્ચમાં કોવિડ મહામારી ફાટી નીકળી ત્યારતી અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધીને...



to the free, weekly Gujarat Samachar email newsletter