વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

વિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ની ૨૧મી ફેબ્રુઆરીએ ચેરમેન પદ અને ઉપપ્રમુખપદ માટે ન્યૂ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજમાં ચૂંટણી યોજાઈ હતી....

ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા...

ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ...

ખેડા જિલ્લાના સુરાશામળ ગામના અશ્વિન મોહનભાઈ પટેલ ઉર્ફે અશ્વિન મોહનભાઈ પટક (ઉ. વ. ૫૭) ફેબ્રુઆરી-૧૯૯૮માં તેમના મિત્ર ગિરીશ પટેલની હત્યા કરી ‘અપહરણ’ની થિયરી...

પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત...

જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરીનું અમદાવાદમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી ૨૫મી જાન્યુઆરીએ તેમનો જનાજો એક...

ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા (જીએસએન, આરજીએફ) ગાંધીનગર, એનઆરજી વિ. વિ. નગરના સંયુક્ત ઉપક્રમે આણંદમાં એનઆરઆઈ - એનઆરજી મિટિંગ યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં એનઆરઆઈ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી...

વર્ષ ૨૦૦૮માં વડોદરામાં દરોડો પાડીને કેનેડિયન ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા શી ઝીંગ ફેંગ ઉર્ફે રિચાર્ડ અને બે મલેશિયન ડ્રગ્સ પેડલરોને મેથામફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેઓની પૂછપરછમાં સપાટી ઉપર આવેલી વિગત પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા...

પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કરતાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને ધારાસભ્ય હાઈ કોર્ટમાં પડકારવા તૈયાર થયા છે. ચૂંટણી ફોર્મ ભરતી...

 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં સોમવારે યોજાઈ ગયો હતો. વસંતપંચમીની શુભેચ્છા પાઠવતાં રાષ્ટ્રપતિએ...



to the free, weekly Gujarat Samachar email newsletter