એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં સોમવારે યોજાઈ ગયો હતો. વસંતપંચમીની શુભેચ્છા પાઠવતાં રાષ્ટ્રપતિએ...

વાઘોડિયા રોડ પર આવેલી પિતાંબર ટાઉનશિપમાં રહેતા વિનુભાઇ લીંબાચિયા અને ધર્મિષ્ઠાબહેનનો એકનો એક પુત્ર હેમિન (ઉં.વ.૨૬) વડોદરામાં ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂ ઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્થાયી હતો. ચોથી ડિસેમ્બરે હેમિનના લગ્ન વડોદરાની જ અને છેલ્લા...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ૧૩મી જાન્યુઆરીએ ‘નાથાભાઈ (માસ્ટર) એન્ડ કાશીબહેન પટેલ જનરલ વોર્ડ’નું...

ચરોતર પ્રદેશના અનોખા ગામ ધર્મજનો જન્મદિવસ એટલે કે ધર્મજ ડે સ્વામી વિવેકાનંદના જન્મદિને એટલે ૧૨મી જાન્યુઆરીએ જ આવે છે. આ દિવસે ધર્મજોત્સવનું આયોજન કરાય...

ગણદેવી નજીક દુવાડા ગામની સીમમાં ૩૧મી ડિસેમ્બરે મુંબઇથી વડોદરા જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક એનઆરઆઇ સહિત બે યુવાનના...

ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ‘લલિતાબા ક્રિટીકલ કેર યુનિટ’ના લોકાર્પણનો કાર્યક્રમ ૨૪મી ડિસેમ્બરે યોજાયો હતો. ચરોતર...

ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં નડિયાદ પીપલગજમાં યોગી ફાર્મમાં અત્યાધુનિક સંતનિવાસનો નવનિર્માણનો શિલાન્યાસ વિધિ ડોક્ટર...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૪મી નવેમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાતમાં આવેલા આંકલાવમાં સવારે જાન પ્રસ્થાન કરતા પૂર્વે વરરાજા હાર્દિકભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter