
ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી...
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની નિશ્રામાં નડિયાદ પીપલગજમાં યોગી ફાર્મમાં અત્યાધુનિક સંતનિવાસનો નવનિર્માણનો શિલાન્યાસ વિધિ ડોક્ટર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૪મી નવેમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાતમાં આવેલા આંકલાવમાં સવારે જાન પ્રસ્થાન કરતા પૂર્વે વરરાજા હાર્દિકભાઈ...
• મોહનસિંહ રાઠવા ૧૦મી વખત પણ વિજેતા• સ્વામીબાપુ નામના ઠગ દ્વારા રૂ. ૬૧ લાખનો ચૂનો• NRI મહિલાનું નામ મતદાર યાદીમાંથી બાકાત
ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને...
‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના...
ઇડીએ બિઝનેસમેન અને આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન નિયંત્રિત કંપનીના ૧૦.૩૫ કરોડ રૂપિયના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરી લીધા છે. કેન્દ્રીય એજન્સીએ પનામા પેપર્સ...
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...
આંગણવાડી કાર્યકરોના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બંગડી ફેંકનાર ચંદ્રિકાબહેન સોલંકીએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસે વાઘોડિયા બેઠક બીટીએસને ફાળવતાં ત્યાં પ્રફુલ્લ વસાવા ચૂંટણી લડશે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરનાર એનસીપી સાથે કોંગ્રેસે છેડો ફાડતાં ઉમરેઠ બેઠક માટે કમઠાણ ચાલે છે. એનસીપીએ કોંગ્રેસ પાસે વધારે બેઠકો માગતા આ સ્થિતિ...