
કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....
વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થયા બાદ બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકામાં યુએસ પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના...
બલુચિસ્તાનની એક કાર્યકર્તા કરીમા બલોચે નરેન્દ્ર મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો છે. આ કાર્યકર્તાએ સાથે...
ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં...
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં હિન્દુઓ ધાર્મિક સત્સંગનું ઓયોજન કરી શકે. ત્યાં એક પ્રાચીન મંદિર છે પરંતુ ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચન કરવાની મનાઇ છે. મારગલ્લા પહાડો નીચે સ્થિત સૈદપુરના રામ મંદિરનું નિર્માણ ૧૫૮૦ની આસપાસ...
વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટિશિયન સામીઆ શાહિદની પાકિસ્તાનના પંજાબમાં ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત તેના પ્રથમ પતિ મોહમ્મદ...
વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી અને એચસીએલના સહસંસ્થાપક શિવ નાદર એમ ભારતના બે બિલિયોનેરને ફોર્બ્સના ૧૦૦ સૌથી ધનવાન ટેક્નોલોજી કિંગની યાદીમાં સ્થાન મળ્યું...
વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકીર નાઇકને છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશમાંથી રૂ. ૬૦ કરોડ જેટલું વિદેશી ફંડ મળ્યું હોવાનું તેના બેન્કખાતા દ્વારા માલૂમ પડ્યું છે. ઝાકીર...
પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૯૩ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધારે લોકો ઘાયલ...
૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય...