
અંગુસ રેઈડ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં કરેલા સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, ૭૫ ટકા કેનેડિયનને વડા પ્રદાન નરેન્દ્ર મોદી વશે કંઈ ખબર જ નથી, જ્યાર જી-૭ લીડર્સ...
ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા.

અંગુસ રેઈડ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં કરેલા સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, ૭૫ ટકા કેનેડિયનને વડા પ્રદાન નરેન્દ્ર મોદી વશે કંઈ ખબર જ નથી, જ્યાર જી-૭ લીડર્સ...

આખાય વિશ્વની નજર હતી તેવા બે વિરોધી દેશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની વચ્ચે સિંગાપોરમાં મંગળવારે એકાદ કલાક...

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રૂ. ૧૮ કરોડના ખર્ચે મણિનગર ગાદી સંસ્થાને નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીના હસ્તે આ મંદિર ખુલ્લું મૂકવામાં...

ચીન અને રશિયાની આગેવાની હેઠળ દસમી અને અગિયારમી જૂને યોજાયેલા ૧૮મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં આ બંને સહિતના આઠ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન,...

કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)...

વોગ અરેબિયાના કવર પેજ ઉપર સાઉદી અરેબિયાની રાજકુમારીને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલી દર્શાવાતા વિવાદ થયો છે. સાઉદી અરેબિયામાં લોકોએ આ કવરપેજની ટીકા કરી હતી. સોશિયલ...

મુંબઈના આતંકી હુમલાના સૂત્રધાર હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણીમાં ‘અલ્લાહુ અકબર તહેરીક’ નામના નવા પક્ષના નેજા હેઠળ ચૂંટણી લડશે. તેમના...
જમ્મુ કાશ્મીર સરહદે સતત શસ્ત્રવિરામ ભંગ કરીને સતત નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાને ભારતીય સેનાના બે જવાન શહીદ થયા પછી સત્તાવાર નિવેદન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્રો હોવાથી તેમની વચ્ચે યુદ્ધ શક્ય નથી, પરંતુ અમારી શાંતિને નબળાઈ...

કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોએ ચાર મહિના બાદ ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. ભારત મુલાકાત પર તેમણે મજાક ઉડાવતાં કહ્યું હતું કે, હવે ક્યાંય નથી જવું. જોકે...

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા...