
રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...
મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં ‘સંસ્કાર સે સમૃદ્ધિ’ના તેના વિઝનને વાસ્તવિક બનાવવા માટે અલગ ‘સહકાર મંત્રાલય’ની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં પાયાના સ્તરે લોકો આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને...

લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી છૂટેલા પ્રેમી પંખીડાઓ માટે ચંદીગઢમાં લગ્નો માટેની અનોખી દુકાનો ફૂટી નીકળી છે. જ્યાં તમને લગ્નને લગતો તમામ સામાન જ નહીં, પંડિત,...

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા ધસારો કર્યો છે. મહામારી અગાઉનાં વર્ષમાં ૭,૬૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં ૪૩ ચહેરાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરાયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાતમી જુલાઇએ આયોજિત શપથગ્રહણ સમારોહમાં...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ કોઇની કલ્પનામાં પણ નહોતા તેવા ત્રણ...

‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ...

હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...

મોદી સરકારે ૨૦૧૯માં સતત બીજી ટર્મ માટે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પહેલી વખત મોટા પાયે પ્રધાનમંડળનો ગંજીફો ચીપાયો છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ૪૩ નવા પ્રધાનોને...