ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

નોઇડાના અત્યંત ચર્ચાસ્પદ નિઠારી હત્યા કેસમાં સીબીઆઇની ખાસ અદાલતે ૧૬મીએ આરોપી સુરન્દ્ર સિંહ કોલીને ફાંસીની સજા સંભળાવી હતી. ફાંસીની સજા ઉપરાંત તેને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ૧૨ નવેમ્બર, ૨૦૦૬ના રોજ પાંધેરના ઘરે કામ કરવા ગયેલી ૨૦ વર્ષની...

પાકિસ્તાને ૧૮મીએ જમ્મુ જિલ્લાના અખનૂરમાં નિયંત્રણ રેખા પાસે મોર્ટરમારો કર્યો હતો જેમાં ભારતીય સેનાના ચાર જવાનો ઘાયલ થઇ ગયા હતાં. ઘાયલ જવાનોની ઓળખ નાયક નિશિકાંત, નાયક સુરજીત, નાયક રાજેન્દ્ર અને નાયક રાહુલ તરીકે થઈ અને ચારેયને અખનૂરની હોસ્પિટલમાં...

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટોચના બિઝનેસમેન એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર તૈયાર કરતી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમણે ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામે નોંધણી કરાવી છે. કંપનીના ડિરેક્ટર પદે વૈભવ તનેજા, વેંકટરંગમ...

ભારતને અંગ્રેજી હકૂમતથી આઝાદ થયાને ૭૩ વર્ષ ભલે થયા હોય, પણ સાપ ગયા ને લિસોટા રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ભારતની આઝાદીના સાત દસકા પછી પણ ૧૮૯ કિમીના...

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જાહેર થયું હતું કે, ટીમ બાઇડેનમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયને કાઉન્સિલની વિશેષ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ૧૮મી જાન્યુઆરીએ વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પૂર્વ...

પ્રસિદ્ધ ભારતવંશી લેખક વેદ મહેતાનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. ત્રણ વર્ષની વયે આંખની રોશની ગુમાવનારા મહેતાએ દૃષ્ટિહીનતાને ક્યારેય નબળાઈ ન બનવા દીધી. તે...

૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી થોડો વખત સૈન્ય કમાન બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી. ૧૯૪૭ની ૧૫મી જાન્યુઆરીએ ફિલ્ડ માર્શલ કોડેન્દ્ર એમ કરિઅપ્પાએ બ્રિટિશ જનરલ...

 કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.

ગયા વર્ષે જુલાઈમાં તાતા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું રિલાયન્સ જૂથ છ મહિના પણ આ સ્થાને રહી શક્યું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા...



to the free, weekly Gujarat Samachar email newsletter