સુપ્રીમ કોર્ટની બેન્ચે અયોધ્યા કેસ અંગે ચુકાદો આપ્યો તેને ગૃહ પ્રધાન અમિત શાહે આવકારીને કહ્યું હતું કે આ નિર્ણયને સહજતાથી સ્વીકારવામાં આવે.
કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભારતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 10 એપ્રિલે ઇદ ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે અયોધ્યા કેસ અંગે ચુકાદો આપ્યો તેને ગૃહ પ્રધાન અમિત શાહે આવકારીને કહ્યું હતું કે આ નિર્ણયને સહજતાથી સ્વીકારવામાં આવે.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટે એક એવા મહત્વપૂર્ણ...
અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરનું નિર્માણ જ થવું જોઇએ તેવો ઐતિહાસિક ફેંસલો સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બનેલી બેન્ચે સર્વાનુમતે આપ્યો તેનો મહત્તમ જશ...
ભારતના સૌથી મોટા ગણાયેલા ૧૩,૫૦૦ કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીની પાંચમી જામીન અરજી લંડનની...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે, દાયકાઓથી ચાલતા કાનૂની જંગનો અંતિમ અને નિર્ણાયક ચુકાદો આવી ગયો છે. હવે જૂની વાતો...
ત્રણ દસકા પૂર્વે ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ રામ મંદિર આંદોલનનો પાયો નંખાયો હતો. અને હવે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદાથી રામ મંદિર નિર્માણનો...
સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યા કેસમાં વિવાદિત જમીન હિન્દુઓને સોંપવાનો ચુકાદો આપીને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દસકાઓ જૂના વિવાદનો અંત આણ્યો છે. જોકે, રામ...
હિંદુ સંગઠનોએ ૧૮૧૩માં પહેલી વખત બાબરી મસ્જિદ પર દાવો કર્યો હતો. તેમનો દાવો છે કે અયોધ્યામાં રામમંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવાઈ હતી. તેના ૭૨ વર્ષ બાદ આ...
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની રામ જન્મભૂમિ કેસનો ચુકાદો...
વિશ્વના અખબારી માધ્યમોમાં રામ જન્મભૂમિ મુદ્દે ભારતની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો...