ધર્મશાળામાં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ સોમવારે ધર્મશાળા નજીક મેકલોડ ગંજમાં મેઈન તિબેટિયન મંદિરમાં ‘લોંગ લાઈફ પ્રેયર’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દલાઈ લામા છઠ્ઠી જુલાઈના રોજ 90માં વર્ષમાં પ્રવેશ કરશે.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા બાદ હવે પહેલી વાર ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટ મુંબઇ અને દિલ્હીની લંડનની નોન સ્ટોપ ફ્લાઇટ ૪ ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઇટનું રિટર્ન...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...

ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ સામેનો વિરોધ દિન-પ્રતિદિન તીવ્ર બની રહ્યો છે. કેન્દ્ર સરકાર ભલે આ ખરડાને કિસાન વર્ગના હિતમાં ગણાવતી...

લૂડોની રમતમાં પિતા સામે હારી ગયેલી પુત્રી એટલી તો ગુસ્સે ભરાઇ હતી કે એણે પિતા સામે કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો છે. વાત ભલે માન્યામાં ન આવે તેવી...

સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો...

• દુનિયાની ટોપ-૫૦ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ • ઇકબાલ મિર્ચીની સંપત્તિ જપ્ત• મેરઠમાં ચાલુ બસે મહિલા સાથે ગેંગરેપ• ISI સાથે સંડોવાયેલા કેરળવાસીને જન્મકેદ• પત્નીને માર મારતા ડીજી સસ્પેન્ડ• હાઇટેક વેપન્સ સિસ્ટમ માટે કરાર• પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત...

અયોધ્યાની જેમ મથુરામાં પણ મંદિર-મસ્જિદનો વિવાદ ચાલે છે. આ સ્થિતિ વચ્ચે મથુરાના પૂજારીઓએ કેટલાક સંગઠનો પર મથુરાની શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હોવાના ૨૮મીએ...

પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે ચાલતી મડાગાંઠ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે અમેરિકા પાસેથી વધુ ૭૨ હજાર એસોલ્ટ રાઇફલ્સ સહિત રૂ. ૨૨૯૦ કરોડની શસ્ત્રસામગ્રી...

બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલી દીપિકાએ કબૂલ્યું છે કે અમે ઘણી...

એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા અનિલ અંબાણી નાદારીના આરે પહોંચી ગયા છે. દેવાના જંગી બોજ તળે દટાયેલા અનિલ અંબાણીના દાવા...



to the free, weekly Gujarat Samachar email newsletter