ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

 પૂર્વ લદ્દાખ સરહદે ગલવાન ખીણમાં ગયા વર્ષે ચીનના સૈનિકો સામે બાથ ભીડતી વખતે શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિક કરાયા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે પ્રત્યેક ભારતીય તે ખેડૂતોને સલામ કરે છે કે જેમણે આપણા...

નવી દિલ્હીઃ દેશના ૭૨મા પ્રજાસત્તાક પર્વે રાજપથ પર રંગારંગ પરેડ યોજાઇ હતી. કોરોનાના ઓછાયા તળે યોજાયેલી આ પરેડમાં ભારતીય સુરક્ષા દળોના શસ્ત્ર-સરંજામથી તેની...

રાજધાનીમાં એક તરફ દેશની આન-બાન-શાનની ઝલક દર્શાવતી રિપબ્લિક ડે પરેડ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ આંદોલનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં જોડાયેલા...

ચીની સૈનિકોએ ફરી એક વખત સરહદી ક્ષેત્રમાં અવળચંડાઇ કરી છે. જોકે આ વખતે પણ બહાદુર ભારતીય જવાનો સામે તેમનો ગજ વાગ્યો નહોતો અને તેમને પીછેહઠ કરવા ફરજ પડી હતી. ચીની...

ભારતમાં પ્રત્યર્પણ થવાથી બચવા માટે ભાગેડુ કૌભાંડકાર અને લિકર ટાયકૂન બિઝનેસમેન વિજય માલ્યાએ હવે નવો માર્ગ શોધવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. હાલ જામીન પર રહેલા...

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે એક મરાઠી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં રવિવારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુખ્ય રામ મંદિર ત્રણથી સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે અને તેના બાંધકામ પાછળ રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડ...

એનજીઓ ઓક્સફેમના ‘ધ ઇનઇક્વાલિટી વાઇરસ’ નામે બહાર પડેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના સંકટને કારણે વિશ્વભરમાં આવકની અસમાનતા ખૂબ જ વધી છે. ભારતમાં કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં ૧૨.૨ કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવી છે. અહેવાલમાં એવું પણ...

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતને...

અમેરિકા, ચીન, બ્રિટન અને ભારત સહિત વિશ્વમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ગયું છે જોકે મંગળવારના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૦૦૪૨૨૮૫૮,...



to the free, weekly Gujarat Samachar email newsletter