
ભારતની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રાવણકોર મંદિર મેનેજમેન્ટમાં રાજપરિવારનો હક માન્ય રાખ્યો છે. મંદિર મેનેજમેન્ટની નવી સમિતિ બનશે એમાં રાજ પરિવારની...
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
ભારતની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રાવણકોર મંદિર મેનેજમેન્ટમાં રાજપરિવારનો હક માન્ય રાખ્યો છે. મંદિર મેનેજમેન્ટની નવી સમિતિ બનશે એમાં રાજ પરિવારની...
• અમેરિકી બનાવટની ૭૨,૦૦૦ એસોલ્ટ રાઇફલનો સોદો • રાણા કપૂર-વાધવાનની ૨,૨૦૩ કરોડની સંપત્તિ જપ્ત• અરુણાચલમાં ૬ ઉગ્રવાદીઓ ઠાર • ફોક્સકોન ભારતમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરશે• અલગતાવાદી સંગઠનના વડા સેહરાહની ધરપકડ• કર્ણાટકમાં ઓનર કિલિંગ • મોદી કેબિનેટમાં...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ૪૫૪ કિમી દૂર આવેલા નોર્થ દિનાજપુર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક દુકાનની બહાર આવેલા ખુલ્લા વરંડામાંથી ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયની લાશ મળતાં હડકંપ મચ્યો હતો.
સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું...
યુગાન્ડાવાસીઓ અને લીગલ રેસિડેન્ટ્સ સહિત ૧૩૧ લોકોની બીજી બેચ ૪ જુલાઈને રાત્રે દસ વાગે એર ટાન્ઝાનિયાની ફ્લાઈટ દ્વારા એન્ટેબ એરપોર્ટ પહોંચી હતી. ૧૩૯ યુગાન્ડાવાસીઓની પ્રથમ બેચ ૧લી જુલાઈએ ભારતથી આવી હતી. આ સાથે ભારત, અફઘાનિસ્તાન, સુદાન, તુર્કી, નેધરલેન્ડ્સ...
સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ જોવું હોય તો પહોંચો વિજયવાડા અને મળો સત્યનારાયણ નામના આ મહાનુભાવને. સત્યનારાયણનું એક સપનું...
ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...
રાજસ્થાનમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવાનું ભાજપ માટે જોઈએ તેટલું આસાન નથી. કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં તેને સરળતાથી સત્તા મળી ગઈ પણ અહીં સત્તાનાં સમીકરણો...
ચિરાગ પાસવાન અને નીતિશકુરમારમાં મતભેદની ચર્ચા ઘણા સમયથી સંભળાય છે. હવે બિહારની ચૂંટણીને લઈ લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને...