
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર, ૯ ઓક્ટોબરે વીડિયો લિન્ક સુનાવણીમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી તેમજ મનીલોન્ડરિંગ કેસના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર, ૯ ઓક્ટોબરે વીડિયો લિન્ક સુનાવણીમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી તેમજ મનીલોન્ડરિંગ કેસના...

અમેરિકામાંથી પ્રકાશિત થતાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી ભારતના ટોચના ૧૦૦ ધનિકોની યાદીમાં કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના વડા તરીકે બુધવારે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ કાર્યકાળ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ...

દેશની કેટલીક ટીવી ન્યૂઝ ચેનલોમાં બોલિવૂડને નિશાન બનાવીને ચલાવાયેલાં નકારાત્મક અભિયાનનો મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો છે. ચાર બોલિવૂડ એસોસિએશન અને ૩૪ ફિલ્મ...

તાજેતરમાં ૬.૮ બિલિયન પાઉન્ડમાં અસડા સુપર માર્કેટને ખરીદી લેનારા ઈસા બંધુઓ મોહસીન અને ઝુબેર મૂળ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના મનુબર ગામના વતની છે. ‘૬૦ના...
લિબિયામાં ૨૮ દિવસ પહેલાં અપહરણનો ભોગ બનેલા ગુજરાત, આંધ્ર અને બિહાર એમ ૩ રાજ્યોના સાત શ્રમિકોને મુક્ત કરાવાયા છે. લિબિયામાં ભારતીય દૂતાવાસ ન હોવાથી અપહૃતોને મુક્ત કરાવવાની જવાબદારી ટયૂનિશિયા ખાતેના ભારતીય દૂતાવાસને સોંપાઈ હતી. ટયૂનિશિયા દૂતાવાસ...
ભારતના લશ્કરી કાફલાના ઉપયોગમાં લેવાતા બેગ અને પેરાશૂટનું કાપડ અત્યાર સુધી વિદેશથી મંગાવવામાં આવતું હતું હવે આ કાપડ સુરતમાં બનાવવાની શરૂઆત થશે. હાલમાં જ આ ખાસ ફેબ્રિકને દેશની કેન્દ્રિય લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરાયું છે. લશ્કરી પેરાશૂટ અને બેગના...

વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...

એક સમયના લોકપ્રિય બાળ સામાયિક ‘ચાંદામામા’ના ચિત્રકાર કે. સી. શિવશંકરનું ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. ‘ચાંદામામા’ સાામાયિકની મૂળ ટીમના તેઓ છેલ્લા સભ્ય...