
CBS રિપોર્ટર તરીકે વિખ્યાત ૨૬ વર્ષીય નીના કપૂરનું મોપેડ અકસ્માતમાં ૧૭ જુલાઇના રોજ મૃત્યુ નિપજ્યું છે. નીના જૂન ૨૦૧૯માં ન્યૂ યોર્કમાં CBSમાં રિપોર્ટર તરીકે...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
CBS રિપોર્ટર તરીકે વિખ્યાત ૨૬ વર્ષીય નીના કપૂરનું મોપેડ અકસ્માતમાં ૧૭ જુલાઇના રોજ મૃત્યુ નિપજ્યું છે. નીના જૂન ૨૦૧૯માં ન્યૂ યોર્કમાં CBSમાં રિપોર્ટર તરીકે...
યુએસ સાંસદોએ ચીનને કહ્યું છે કે, તે ભારત સાથેના વિવાદનો હવે અંત લાવે. ચીની સૈનિકોએ ભારતમાં ઘૂસણખોરી કરીને ૨૦ જવાનોની હત્યા કરી તેની નોંધ પણ અમેરિકાએ લઈને સાંસદોએ સંસદમાં રિઝોલ્યુશન પણ પસાર કર્યું છે. ભારતીય-અમેરિકન સાંસદ રાજા ક્રિષ્નમૂર્તિ અને...
અમરિકામાં રહીને ઓનલાઈન એજ્યુકેશન મેળવતા વિદેશી વિદ્યાર્થીઓએ પોતાના વતન પાછા જવું પડશે અને આ પ્રકારનાં વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા બાબતે ટ્રમ્પ સરકારે ગાઈડલાઈન બહાર પાડ્યા પછી યુએસમાં જ નામાંકિત વિદ્યાશાખાઓ, કંપનીઓ, શિક્ષણ સંલગ્ન સંસ્થાઓ તેમજ...
ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ૨૧મી જુલાઈએ ૧૧૭૧૪૪૬, કુલ મૃત્યુઆંક ૨૮૪૮૮ અને રિકવરી આંક ૭૩૭૮૦૮ નોંધાયો હતો. કોરોના અંગેના સર્વે પ્રમાણે વિશ્વમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી સરેરાશ ૧.૭૮ ટકા દર્દીઓ ભારતમાં મૃત્યુ પામ્યા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૧૯મી જુલાઈએ લદ્દાખની મુલાકાત દરમિયાન લુકુંગમાં ગાલવાનના એ જાંબાજ સૈનિકોને મળ્યા હતા. આ સૈનિકો ચીનના સાથેની અથડામણમાં ઈજા પામ્યા...
નેવુંના દાયકામાં જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપીને વિશ્વનું ધ્યાન ખેંચનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે પેટ્રોકેમિકલ્સ કંપની તરીકેની ઓળખમાંથી...
ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન...
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર...
પશ્વિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટનામાં વયસ્ક પરિણીતાને આયુષ્યના ત્રણ દાયકા એક સ્ત્રી તરીકે વીતાવી લીધા બાદ જાણવા મળ્યું છે કે એ તો પુરુષ છે! વાત એમ છે કે ૩૦ વર્ષીય વિવાહિત મહિલાને પેટના નીચલા ભાગમાં દુખાવો ઉપડ્યો હતો....
ભારતની સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રાવણકોર મંદિર મેનેજમેન્ટમાં રાજપરિવારનો હક માન્ય રાખ્યો છે. મંદિર મેનેજમેન્ટની નવી સમિતિ બનશે એમાં રાજ પરિવારની...