
અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...

ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુર્ગમ પહાડોમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું નિર્માણ કરીને એન્જિનિયરિંગની અજાયબી સર્જી છે. મનાલી-લેહને જોડતી ૯.૨ કિમી લાંબી...
• રાજ્યોને કમ્પન્સેશન સેસના રૂ. ૨૦૦૦૦ કરોડની ફાળવણી • સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ• શૌર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ• બિહાર વિધાનસભા ચૂંટણી • કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો • કર્ણાટકમાં કોંગ્રેસી શિવકુમારને ત્યાં દરોડા•...
ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે અર્થતંત્રને ધબકતું રાખવા કેન્દ્ર સરકારે અનલોક - ૫.૦માં ૧૫મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે. ૩૦મી સપ્ટેમ્બરે જારી કરેલી ગાઇડલાઇનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૫૦ ટકા ક્ષમતા...
છઠ્ઠી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૬૭૨૪૩૮૦, કુલ મૃતકાંક ૧૦૪૦૩૨ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૫૭૦૩૬૦૭ નોંધાઈ હતી. ભારતમાં જોકે રિકવરી રેટ વધીને ૮૪.૩૪ ટકા નોંધાયો હતો જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૫૫ ટકા નોંધાયો હતો. ...

દલિત પરિવારની દીકરી પર ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાથરસમાં સામૂહિક દુષ્કર્મ બાદ બળાત્કારીઓએ પીડિતાની જીભ કાપી નાંખી અને તેની કરોડરજ્જુ પણ તોડી નાંખી હતી. એ પછી...

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા બાદ હવે પહેલી વાર ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટ મુંબઇ અને દિલ્હીની લંડનની નોન સ્ટોપ ફ્લાઇટ ૪ ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઇટનું રિટર્ન...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...