
માત્ર ૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યના સમાચારોની શાહી પણ નથી સુકાઇ ત્યાં હવે ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે ઘરમાં...
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
માત્ર ૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યના સમાચારોની શાહી પણ નથી સુકાઇ ત્યાં હવે ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે ઘરમાં...
મૂડીરોકાણના શસ્ત્ર થકી દુનિયાના અનેક દેશોમાં વિસ્તારવાદનો રાક્ષસી પંજો પ્રસારનાર ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખ સરહદે સશસ્ત્ર સંઘર્ષ બાદ ભારતે...
ચીને ગલવાનની લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએસી) નજીક જે સૈન્ય, શસ્ત્રો અને ટેન્ટનો જમાવડો કર્યો હતો તે એક કિલોમીટર દૂર પોતાની તરફ લઈ જવાનો નિર્ણય લીધો છે....
શનિવાર તા.૨૦ જુન ૨૦૨૦ના રોજ ટેકનોલોજીના માધ્યમથી જૈન શ્વેતામ્બર તેરાપંથી સંપ્રદાયે તેરાપંથના આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીની જન્મ શતાબ્દિની ઉજવણીમાં વડાપ્રધાન...
લદ્દાખ સીમા ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષ બાદ લેહ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે જ વિસ્તારવાદી નીતિઓ બદલ...
એલએસી પર ભારત-ચીનની સેનાઓ વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે ત્રીજી જુલાઇએ લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો...
છેલ્લા બે મહિનાથી લેહ-લદ્દાખ સરહદે પ્રવર્તતો ગંભીર તણાવ દૂર કરવા ભારત અને ચીન સંમત થયા છે. સમજૂતી અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ...
• મહારાષ્ટ્રમાં ભારે વરસાદ • પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા આદેશ• પાન-આધાર લિંકની મર્યાદા માર્ચ ૨૦૨૧• પાકિસ્તાનનો યુદ્ધવિરામનો ભંગ• જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા બે આતંકી કોરોના પોઝિટિવ• કેરળના એરપોર્ટ પરથી ૩૦ કિલો સોનું જપ્ત• છત્તીસગઢમાં...
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં બીજી જુલાઈએ રાત્રે ૮ પોલીસ કર્મચારીઓના હત્યાકાંડના કેસમાં કાનપુર પોલીસે ચૌબેપુર પોલીસ મથકના થાણા પ્રભારી વિનય...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૭૪૦૧૩૧ નોંધાયો હતો. મૃતકાંક ૨૦૬૩૬ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૪૫૫૧૯૧...