પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

આગામી શુક્રવાર - ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વાર આવે છે, પણ ૧૯ વર્ષ પછી અધિક આસો મહિનો આવ્યો છે એટલે કે આ વર્ષે...

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)માં જ હવે શી જિનપિંગનો વિરોધ થવા લાગ્યો છે. જિનપિંગને ભારત સામે શિંગડા ભરાવવા ભારે પડી રહ્યા છે. અમેરિકી મેગેઝિન ન્યુઝવીકના...

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે...

ભારતીય સૈન્યની પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે આગોતરી કાર્યવાહીથી ભારતને ચીન સામે વ્યૂહાત્મક લીડ મળી ગઈ છે. આ સાથે પહેલી વખત ૧૯૬૨ના...

ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

નેપાળે ચીનના દબાણ હેઠળ ભારતની સરહદે સતત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. નેપાળે ભારતીય સરહદથી માત્ર ૧૨ કિ.મી.ના અંતરે ત્રણ હેલિપેડ બનાવ્યા છે. નેપાળના આ પગલાંથી ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં...

• પ્રખર આર્યસમાજી સ્વામી અગ્નિવેશનું નિધન• દુર્ગા વિસર્જન પ્રતિબંધ પાળનારા બ્રાહ્મણોને ઈનામ• ‘એક રૂપિયાનો દંડ ભરીશ, પણ ચુકાદો અમાન્ય’ • ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ• હિઝબુલ મુજાહિદ્દીની ૧૭ રાજકીય નેતાની હત્યાની ધમકી • સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા...

દિલ્હી પોલીસે કાકરડૂમાં કોર્ટમાં દિલ્હી રમખાણ કેસમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એક્સિટિસ્ટ અપૂર્વાનંદ અને ડોક્યુમેન્ટરી...

દિલ્હી હિંસા કેસમાં જવાહરલાલ નહેરુ (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની દિલ્હી પોલીસની વિશેષ શાખાએ રવિવારે રાતે ધરપકડ કરાઈ છે. ઉમર ખાલિદને પોલીસે પૂછપરછ...



to the free, weekly Gujarat Samachar email newsletter