
લદ્દાખમાં જગતનો સૌથી ઊંચો મોટરેબલ માર્ગ આવેલો છે. જે ખાર્દુંગલા નામના પહાડી ઘાટમાંથી પસાર થતો હોવાથી ખાર્દુંગલા પાસ તરીકે જાણીતો છે, અહીં તેની ઊંચાઈ ૧૮...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
લદ્દાખમાં જગતનો સૌથી ઊંચો મોટરેબલ માર્ગ આવેલો છે. જે ખાર્દુંગલા નામના પહાડી ઘાટમાંથી પસાર થતો હોવાથી ખાર્દુંગલા પાસ તરીકે જાણીતો છે, અહીં તેની ઊંચાઈ ૧૮...
ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી...
હૈદરાબાદના નિઝામના વંશજો યુકેના બેન્ક એકાઉન્ટમાં રહેલા ૩૫ મિલિયન પાઉન્ડથી વધુના ફંડ સંદર્ભે કોર્ટના આદેશને પડકારવા ૨૨ જુલાઈ બુધવારે લંડન હાઈ કોર્ટમાં પહોંચ્યા છે. આ કેસમાં નવા નાટ્યાત્મક વળાંકમાં સાતમા નિઝામના અન્ય ૧૧૬ વારસદારો વતી નજફ અલી ખાને...
કોરોનાના કારણે ભારતમાં સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી નહીં થાય. લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદી સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ...
• રાજસ્થાનનો રાજકીય ડ્રામા• રિલાયન્સ વિશ્વની બીજી એનર્જી કંપની• સોનું ઐતિહાસિક રૂ. ૫૪૩૦૦ની ઊંચાઇએ• ‘પોતાના બાળકોની બલિ આપો’ • ૧૮ સરકારી બેન્કોને ચૂનો • RBIની સ્વાયત્તા મુદ્દે ઊર્જિતે હોદ્દો છોડ્યો • કેરળ-કર્ણાટક ISISના ગઢઃ UN • અમારે મુંબઇ-નાગપુર...
આસામ અને બિહાર વિનાશકારી પૂરનો સામનો કરી રહ્યાં છે. બંને રાજ્યમાં પૂરની સ્થિતિ વણસી જતાં આશરે ૪૦ લાખ લોકો બેઘર બન્યાં છે. બ્રહ્મપુત્રા નદીનાં જળસ્તરમાં...
વિશ્વની વધતી વસ્તી વિશે ચિંતા થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ટીમ દ્વારા કરાયેલા મહત્ત્વપૂર્ણ અભ્યાસમાં જણાવાયું છે કે ૪૪ વર્ષ પછી વસ્તીમાં...
ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામની વસ્તી જૂઓ તો માત્ર ૭૫ પરિવારોની, પરંતુ આ ખોબા જેવડા ગામે દેશને બે-ચાર નહીં પરંતુ ૪૭ જેટલા આઈએએસ -...
• આસામમાં વિનાશક પૂર• દુબે જેવા ગેંગસ્ટરને જામીન કેવી રીતે મળ્યા? • આંદામાનમાં યુદ્ધાભ્યાસ• મેહુલ ચોકસી નકલી હીરા બનાવીને વેચતો• વિરપ્પનની પુત્રી ભાજપની યુવા પાંખની નેતા • વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં રૂ. ૯૦૦૦ કરોડ રોકશે• જૈશના કમાન્ડર સહિત ૩ આંતકી...