
દુર્ગા જ શક્તિ છે. અને વર્તમાન સમયમાં શક્તિનો ચહેરો પરપ્રાંતીય શ્રમિક મહિલાઓ - માતાઓથી બહેતર કોઇ હોઇ શકે નહીં. આ માતાઓ - મહિલાઓ કોરોના લોકડાઉન દરમિયાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

દુર્ગા જ શક્તિ છે. અને વર્તમાન સમયમાં શક્તિનો ચહેરો પરપ્રાંતીય શ્રમિક મહિલાઓ - માતાઓથી બહેતર કોઇ હોઇ શકે નહીં. આ માતાઓ - મહિલાઓ કોરોના લોકડાઉન દરમિયાન...

ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો...

વિશ્વભરમાં કોરોનાની સારવાર માટે રસી-દવાઓ શોધાઈ રહી છે ત્યારે ફ્રીસ્કો, ટેક્સાકમાં રહેતી ૧૪ વર્ષીય ભારતીય અમેરિકન અનિકા ચેબરોલુ પણ કોરોનાની સારવાર માટેની...
દેશમાં કોરોના પિક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી ૨૦૨૧માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના...
આસામ અને ગુવાહાટીની સરહદે ૧૭મી ઓક્ટોબરે સાંજે બંને રાજ્યનાં લોકો વચ્ચે હિંસક અથડામણ સર્જાતાં ૨૦ જેટલા ઝૂંપડા અને દુકાનોની આગચંપી થઇ અને સંખ્યાબંધ લોકો ઘવાયા હતા. મિઝો ચેકપોસ્ટ ઊભી થયાના મુદ્દે બંને રાજ્યના સરહદી પ્રદેશના લોકો વચ્ચે અથડામણ થઇ...

બંગાળના અખાતમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હૈદરાબાદમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયાનાં અહેવાલ હતાં. ભારે વરસાદને કારણે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં પૂરની...
ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદ હટાવવાની માગ કરતી અરજી મથુરાની અદાલતે ૧૬મી ઓક્ટોબરે દાખલ કરી છે. ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું નિર્માણ કરાયું હોવાથી તેને દૂર કરવા માટે રજૂ કરાયેલા દાવાને...

ભારતીય નેવીએ રવિવારે આઇએનએસ ચન્નઈ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલે અરબી સાગરમાં લક્ષણને સચોટ રીતે ભેદી નાંખ્યું...

યોગગુરુ બાબા રામદેવ મથુરાના રમણરેતી આશ્રમમાં હિરણ સ્થાન નજીક સંતો અને વિદ્યાર્થીઓની સાથે સામૂહિક યોગના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ૬:૦૦ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. કોરોના કાળમાં મોદીનું આ સાતમું સંબોધન હતું. કોરોના કાળનું આ મોદીનું સૌથી...