ધર્મશાળામાં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ સોમવારે ધર્મશાળા નજીક મેકલોડ ગંજમાં મેઈન તિબેટિયન મંદિરમાં ‘લોંગ લાઈફ પ્રેયર’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દલાઈ લામા છઠ્ઠી જુલાઈના રોજ 90માં વર્ષમાં પ્રવેશ કરશે.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

એશિયા પેસિફિકના પંચાવન દેશોએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસંમતિથી ભારતને સમર્થન આપ્યું છે. ભારત માટે આ વ્યૂહાત્મક રીતે જીત છે. ઉપરાંત ભારતની વિશ્વમંચ પર વધતી જતી શાખ દર્શાવે છે. ભારતની વ્યૂહાત્મક રજૂઆત એવી...

બિહારમાં મગજના તાવથી ૧૫૦થી વધુ બાળકોના મોત અંગે સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ૨૪મીએ નોટિસ સાથે જવાબ માગ્યો હતો.

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

ત્રાસવાદી મસૂદ અઝહરના કેસમાં ભારત સાથે ઉભું રહેલું ચીન હવે પરમાણુ સપ્લાય સમૂહ (એનએસજી)માં ભારતના પ્રવેશ મુદ્દે સહમત નથી. ચીને ૨૧મીએ જણાવ્યું હતું કે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ના કર્યા હોય તેવા દેશોના સભ્યપદ માટે વિશેષ યોજના બન્યા પહેલાં...

ગુજરાત સહિત બહુમતી ભારતવંશીઓ તેમની ત્વચાના રંગના આધારે ઘઉંવર્ણા તરીકે ગણાય છે. જોકે હવે આ ઓળખ કદાચ બદલવી પડશે. ના, ભારતીયોનો નહીં, પણ ઘઉંનો રંગ બદલાઈ રહ્યો...

ભારતીયો દ્વારા ૧૯૮૦થી લઈને ૨૦૧૦ વચ્ચેના ૩૦ વર્ષમાં વિદેશોમાં આશરે ૧૭, ૨૫, ૩૦૦ કરોડ એટલે કે રૂ. ૨૪૮.૪૮ અબજ ડોલરથી લઈને ૪૯૦ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૧૪,૩૦,૦૦૦...

ભારત તેના હીરા, ઝવેરાત અને અલંકારો માટે પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. ભારતના રાજા-રજવાડાના સોના, ચાંદી અને અમૂલ્ય રત્નોના દાગીના વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર...

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે આંધી- તોફાન અને વરસાદે કેર વરસાવ્યો હતો. બાડમેરનાં જસોલ ગામમાં જોધપુરના મુરલીધર મહારાજની રામકથા ચાલતી હતી ત્યારે અચાનક...

કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. 

વાયુ વાવાઝોડાને કારણે દેશમાં ૧૦ દિવસ મોડા પડેલા ચોમાસાએ હવે ગતિ પકડી છે અને દેશના અડધા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે...



to the free, weekly Gujarat Samachar email newsletter