ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના સભ્યોને અધિકારીઓ સમક્ષ ઉદાહરણ સ્થાપિત કરવા સવારે સમયસર કચેરીમાં પહોંચવા અને ઘેરથી કામ નહીં કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય કેબિનેટની પહેલીથી બેઠકમાં વડા પ્રધાન મોદીએ તેમના પ્રધાનોને સવારે ૯.૩૦ કલાકે...

બજાર નિયમનકર્તા એજન્સી સેબીએ ૧૪મીએ એનડીટીવીના પ્રમોટર્સ પ્રનોય રોય અને રાધિકા રોય પર આગામી બે વર્ષ સુધી સિક્યુરિટી બજારમાં ભાગ લેવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં આ સમયગાળા દરમિયાન પ્રનોય અને રાધિકા એનડીટીવીમાં મેનેજમેનેટ હોદ્દો પણ નહીં સંભાળી...

૧૭મી લોકસભામાં ભાજપના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ નેતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હશે. રાજનાથ મોદીના પહેલા કાર્યકાળમાં પણ લોકસભામાં ભાજપના નાયબ નેતા હતા. જ્યારે રાજ્યસભામાં અરુણ જેટલીના સ્થાને થાવરચંદ ગેહલોતને ગૃહના નેતા નિયુક્ત કર્યાં...

ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી સતત ૨૦૦૪થી ચૂંટણી જીતતા આવતા યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી તેમનાં સંસદીય મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે ગયા હતા. તેમણે યુપીમાં...

લોકસભા ચૂંટણીમાં ભાજપે ભલે અત્યાર સુધીની સૌથી વધુ ૩૦૩ બેઠક જીતી હોય પણ પાર્ટી હજી ટોચે પહોંચવાની બાકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧૩મી જૂને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના પાર્ટી નેતાઓની બેઠકમાં...

નામ છે આયુષ કુમાર અને ઉંમર છે માત્ર ૧૦ વર્ષ. પરંતુ આ ટેણિયો આટલી નાની ઉંમરે દુનિયાભરના અખબારોમાં ચમકી ગયો છે. કારણ? એપલ માટે માત્ર ૧૦ દિવસમાં ગેમિંગ એપ...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે...

સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે. મોદીએ બીજા શપથગ્રહણ સમારોહમાં આ વખતે ‘બિમસ્ટેક’...

લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી તેમનું રાજીનામું સ્વીકારાયું તો નથી, પરંતુ તેઓ રાજનામું આપવા અડગ હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter