અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ભારતે ત્રણ અવકાશયાત્રિકો સાથેનું અંતરિક્ષ યાન લોન્ચ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આ સમાનવ સ્પેસ મિશન દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ...

પચરંગી મહાનગરમાં વસતી ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમાએ વર્ષ ૨૦૧૮નો મિસ દિવા યુનિવર્સ તાજ જીત્યો છે. હવે ૨૨ વર્ષીય નેહલ આગામી ડિસેમ્બરમાં બેંગકોકમાં યોજાનારી...

રુચિ ઘનશ્યામ યુકેમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત ભારતના વિદેશ મંત્રાલય દ્વારા થઈ છે. તેઓ ૨૦૧૬માં યુકેમાં ભારતીય હાઈ કમિશનર...

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં ચાર દિવસ માટે જર્મની અને લંડનની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કાળજી સાથે ચૂંટવામાં આવેલા...

નેપાળમાં બે દિવસ માટે યોજાયેલી ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિસેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ (બિમ્સટેક)માં ભાગ લેવા માટે કાઠમંડુ ગયેલા ભારતના...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષે બ્રિટનને પાછળ રાખી દેશે અને વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની...

નીરવ મોદી દ્વારા પીએનબી સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે હવે એક ‘પીળા-નારંગી હીરા’ની વાત સામે આવી છે. જેના દ્વારા કૌભાંડ થયાની વાત આવી હતી. અમેરિકામાં...

અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બ્રિટન અને જર્મનીના ચાર દિવસના પ્રવાસના પ્રથમ પડાવમાં જર્મનીના હેમ્બુર્ગ પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો હતો. ૨૩મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ બર્લિનમાં ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસને...

ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ૨૬મી ઓગસ્ટે ભારતીય નૌકાદળ માટે રૂ. ૨૧,૦૦૦ કરોડનાં ખર્ચે ૧૧૧ યુટિલિટી હેલિકોપ્ટર ખરીદવા મંજૂરી આપાઈ છે. તે ઉપરાંત અલગ અલગ...



to the free, weekly Gujarat Samachar email newsletter