વ્હોટસએપ પર મહિલાને શસ્ત્રોના ફોટા સહિત ગુપ્ત માહિતી મોકલનારા ભારતીય જવાનની જેસલમેરમાં ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક આર્મી જવાન હની ટ્રેપમાં ફસાયાના સમાચાર છે. આ આર્મી જવાને દેશની ગુપ્ત માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી...
પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...
ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...
વ્હોટસએપ પર મહિલાને શસ્ત્રોના ફોટા સહિત ગુપ્ત માહિતી મોકલનારા ભારતીય જવાનની જેસલમેરમાં ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક આર્મી જવાન હની ટ્રેપમાં ફસાયાના સમાચાર છે. આ આર્મી જવાને દેશની ગુપ્ત માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી...

‘ડાયમંડ સિટી’ સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા ૩૨ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા...

વિદેશના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને તેમના પરિવારના સભ્યો જ્યારે બ્રિટિશ વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરાવાને...

સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા...

ભારતના ટોચના બિઝનેસમેન વિજયપત સિંઘાનિયાએ ત્રણ વર્ષ પહેલાં રેમન્ડ ગ્રૂપની કમાન પોતાના પુત્ર ગૌતમ સિંઘાનિયાના હાથમાં સોંપી હતી, ત્યારે તેમણે કલ્પના પણ નહીં...

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનાં છેલ્લા બજેટ સત્રનો ૩૧ જાન્યુઆરીથી પ્રારંભ થશે. ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલનારાં સંસદનાં બજેટસત્રમાં પહેલી...

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે ૧૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૩૦ કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સ ગેન્ગે એક કંપનીના...

જનરલ કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં...
એક સરવે અનુસાર જો હાલમાં લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ એકલા હાથે બહુમતી મેળવી નહીં શકે તેવી સ્થિતિમાં છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલ અનુસાર જો અત્યારે ચૂંટણી યોજાય તો એનડીએ ગઠબંધનને ૫૪૩ લોકસભાની બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી ૨૭૨ બેઠક...
આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય...