અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

હરિયાણાના ગુરુગ્રામ જમીન કૌભાંડ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામેની મુશ્કેલીઓમાં વધારો...

ભારતનાં વિકાસ અર્થશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી રાજદ્વારી તીરકે ફરજ બજાવતા સત્યા ત્રિપાઠીને યુએનમાં બીજા નંબરનું મહત્ત્વનું પદ મળ્યું છે. તેઓ...

દક્ષિણી કોલકાતાના તારતલા વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે માજેરહાટ ફ્લાયઓવરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. મંગળવારે બપોરે માજેરહાટ ફ્લાયઓવરનો...

ક્રાંતિકારી અને કઠોર પ્રવચનને કારણે જાણીતા દિગંબર જૈન મુનિ સંત તરુણસાગરજી મહારાજ ૫૧ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. છેલ્લા લાંબા સમયથી કમળાની બીમારીથી પીડાતા...

ફ્રાન્સ સાથેના રાફેલ વિમાની સોદાનો વિવાદ એટલો વકરી રહ્યો છે કે હવે વિદેશમાંથી પણ આ મુદ્દે સવાલ ઊઠી રહ્યા છે. ફ્રેન્ચ મીડિયાનાં અગ્રણી અખબાર ફ્રાન્સ ૨૪એ...

જાકાર્તા-પાલેમબેંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો પણ સમાવેશ કરાયો છે. ઈ-સ્પોર્ટ્સની ‘હાર્ટસ્ટોન’...

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડાંગની કુમારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧ કરોડનું રોકડ ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી...

આગામી વર્ષે ૧૮થી ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે વિશ્વના મહત્ત્વના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ...

જેટ એરવેઝે સપ્ટેમ્બર મહિનાથી અમદાવાદથી જોધપુર વચ્ચે સીધી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એ જ રીતે વડોદરાથી ઇન્દોર અને જયપુર માટે પણ સીધી ફ્લાઇટ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન...



to the free, weekly Gujarat Samachar email newsletter