
પંજાબ નેશનલ બેંકના રૂ. ૧૩,૦૦૦ કરોડ ચાઉં કરીને વિદેશ ભાગી ગયેલા હીરાકૌભાંડી કિંગ મેહુલ ચોક્સી સામે ૧૩મીએ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈના...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

પંજાબ નેશનલ બેંકના રૂ. ૧૩,૦૦૦ કરોડ ચાઉં કરીને વિદેશ ભાગી ગયેલા હીરાકૌભાંડી કિંગ મેહુલ ચોક્સી સામે ૧૩મીએ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈના...

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હાર પછી ૧૩મીએ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદ પરિસરમાં સંસદ પરના આતંકી હુમલાના શહીદોને...

મેઘાલય સરકાર દ્વારા એક વ્યક્તિને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવાના મામલે થયેલી અરજીનો ચુકાદો આપતાં જસ્ટિસ એસ. આર. સેને જણાવ્યું હતું કે, ભારતને ભાગલા...

કોંગ્રેસ હાઇ કમાન્ડે શ્રેણીબદ્ધ બેઠકો અને કલાકો સુધી ચર્ચાવિચારણા કર્યા બાદ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પદ માટે વરિષ્ઠ નેતા કમલ નાથના નામની પસંદગી કરી...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ તાજેતરમાં આતંકના મુદ્દે વધુ એક વાર પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. હેલીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને...

મહાનગર મુંબઇમાં બુધવારે ભારતનો ભવ્યાતિભવ્ય લગ્નસમારોહ રંગેચંગે ઉજવાઇ ગયો. સાઉથ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયા ટાવરમાં યોજાયેલા શાનદાર સમારોહમાં મુકેશ...

કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનનો યુએસનો પાંચ દિવસીય પ્રવાસ ફળદાયી નીવડ્યો છે. અમેરિકન સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે, ભારતના રશિયા...
સરકારે આઇએસબી, હૈદરાબાદના પ્રોફેસર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યનની ત્રણ વર્ષ માટે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરી છે. ચાલુ વર્ષે જુલાઇમાં અરવિંદ સુબ્રમણ્યને મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યું ત્યારથી આ પદ ખાલી હતું. અરવિંદ સુબ્રમણ્યન...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે રોબર્ટ વાડ્રાને સંલગ્ન ઓફિસોમાં રેડ કરી હતી. એક ચર્ચા પ્રમાણે આ કાર્યવાહી લગભગ ૧૬ કલાક સુધી ચાલી હતી. રેડ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ...
બુલંદશહેર હિંસામાં શહીદ થયેલા ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા સેનાના જવાન જિતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીએ જ કરી હતી. તેણે દસ કલાક ચાલેલી પૂછપરછમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ કેસમાં પોલીસ અત્યાર સુધી હિંસાના મુખ્ય આરોપી અને કાવતરાખોર...