જૈનાચાર્ય લોકેશ મુનિને અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...

જગજીત પવાડિયા યુએન નોર્કોટિક્સ બોર્ડમાં ત્રીજા વખત ચૂંટાયા

ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.

યુકે-ઈન્ડિયા ૨૦૧૭ કલ્ચરલ સીઝનના ભાગરૂપે વેલ્શ સંસ્કૃતિને ભારતમાં લઈ જવાના ૧૧ આર્ટ્સ પ્રોજેક્ટ્સને પણ સરકારી ભંડોળ આપવામાં આવનાર છે. વેલ્શ અને ભારતીય સર્જનાત્મક...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે દ્વારા તાજેતરમાં ઈસ્યુ કરાયેલી નવી પાંચ પાઉન્ડની ચલણી નોટમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ થવાથી શાકાહારી તેમજ હિન્દુ સમાજે તેનો વિરોધ કરીને...

ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વાય કે સિંહાએ બકિંગહામ પેલેસ ખાતે ૧૫ ફેબ્રુઆરીએ યુકે અને નોર્થર્ન આયર્લેન્ડના ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પોતાના ક્રેડેન્શિયલ્સ...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના સત્તાવાર લોન્ચિંગ નિમિત્તે સોમવાર ૨૭ ફેબ્રુઆરીએ રીસેપ્શનનું આયોજન કરી રહ્યાં છે....

જર, જમીન અને જોરૂં, ત્રણે કજિયાના છોરું કહેવત અમસ્તી નથી પડી. પરિવારોમાં જર એટલે નાણા કે મિલકતના કારણે વિખવાદ નવી બાબત નથી. મૂળ ગુજરાતી પરિવારના ૧૬૦ મિલિયન...

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના મિનિસ્ટર પ્રીતિ પટેલ આંતરરાષ્ટ્રીય સહાય અને વિકાસના મુદ્દાને તદ્દન નવી જ દિશા આપી રહ્યાં છે. તાજેતરની વિદેશ મુલાકાત...

 યુકે ખાતેના શીખ ફેડરેશને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)ને પત્ર પાઠવીને ભારતમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં બ્રિટનની કથિત સંડોવણીની જાહેર તપાસની માગણી કરી છે. પત્રમાં જણાવાયું હતું કે આક્ષેપોની અસરકારક અને પારદર્શક રીતે તપાસ થાય તે મહત્ત્વનું...

બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રની તકો વિશે ચર્ચા કરવા માટે ઈન્ડો- બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ વીરેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ આઠ સાંસદો અને ઉમરાવોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયું છે....

ભારતીય ચલણમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની કરન્સી રદ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એકસો દિવસ કરતાં વધુ સમય થઇ ગયો છે, પરંતુ વિદેશવાસી ભારતીયોની આ ચલણી નોટ સંબંધિત સમસ્યા આજે પણ યથાવત્ છે. દરિયાપારના દેશમાં વસતાં ભારતીય સમુદાય પાસે આ રદ થયેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter