કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા મામલે દરેકે સંમતિ વ્યક્ત કરી હતી. સાથે રાહુલ ગાંધીને આ કમીટીએ વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીની કમાન સંભાળી લે. જોકે આ બેઠકમાં...

ડોન દાઉદ ઇબ્રાહિમનો કેસ લડનારા મુંબઇના વકીલ શ્યામ કેસવાની હવે ડ્રગ્સ દાણચોરીના આરોપી સુભાષ દૂદાનીનો કેસ લડશે. કેસવાની દૂદાનીના કેસ લડવાના નિર્ણય સાથે દાઉદ સાથે તેમનો સંપર્ક હોવાની શંકા મજબૂત થાય છે.

હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં પમી નવેમ્બરે સવારે એક ખાનગી પ્રવાસી બસ પુલ પરથી બિયાસ નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૧૮ પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૨૮ને ઈજા પહોંચી હતી. બસમાં ૫૦ પ્રવાસીઓ હતા. 

કેરળના સબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અત્યાર સુધી ખૂબ જ અક્કડ વલણ ધરાવતી કેરળ સરકાર હવે ઢીલી પડી છે અને આજે તો સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે...

ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ...

પોલીસે લશ્કરના એક આતંકવાદી ઉમર ખાલિદ મીર ઉર્ફ સમીનને પકડ્યો છે. તે મે મહિનામાં આતંકવાદમાં સામેલ થયો હતો અને ટ્રેનિંગ લેવા પાકિસ્તાન ગયો હતો. ત્યાંથી તેણે કેટલીય આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્રીજીએ રાતે ભારતીય ચોકીને સૂચના મ‌ળી હતી કે સોપોરના...

ભારતીય સેના દ્વારા ૨૮મી સપ્ટેમ્બરે પીઓકેમાં સફળ અંજામ આપેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સૈન્ય દ્વારા આશરે ૧૦૦થી વધુ વખત શસ્ત્ર વિરામનો ભંગ થયો છે. રવિવારે...

બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની...

ઈમિગ્રેશનના વધતા આંકડા પર બ્રેક લગાવવા યુકે સરકારે ગુરુવારે બિન-ઈયુ નાગરિકો માટે વિઝા પોલિસીમાં ફેરફારો જાહેર કર્યા છે. આ નિયંત્રણોથી મોટી સંખ્યામાં ભારતીયો...



to the free, weekly Gujarat Samachar email newsletter