
બ્રિટિશ ડેટા કંપની એનાલિટિકા કેમ્બ્રિજ દ્વારા ફેસબુક ડેટા લીકેજની ઝાળમાં ભારત પણ સપડાયાના અહેવાલ છે. ૨૦મી માર્ચે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
બ્રિટિશ ડેટા કંપની એનાલિટિકા કેમ્બ્રિજ દ્વારા ફેસબુક ડેટા લીકેજની ઝાળમાં ભારત પણ સપડાયાના અહેવાલ છે. ૨૦મી માર્ચે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે...
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ૪૮ કલાક ચાલેલા આર્મી ઓપરેશનમાં સિક્યોરિટી ફોર્સે પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં સેના અને પોલીસના એમ કુલ મળીને પાંચ...
કર્ણાટકમાં લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો મળ્યો છે. સોમવારે લિંગાયત સમુદાયના આગેવાનો કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થમૈયાને મળ્યા હતા. તેમની પાસે લિંગાયતને અલગ ધર્મ અને લઘુમતીનો દરજ્જો આપવા માગણી કરી હતી. સરકાર દ્વારા નાગભૂષણ કમિટીનાં સૂચનો...
‘સ્ટીફન હોકિંગ તો મારા ગુરુ હતા. બ્લેકહોલ વિશેના મારા સંશોધનમાં સ્ટીફન હોકિંગે બહુ સહાય કરી છે. તેમના આશિષ તો મારા પર આજીવન રહેશે. હું તો એમ સમજું છું...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ૩૨૦ નિયો વિમાન ગ્રાઉન્ડેડ કરતાં ઈન્ડિગો અને ગો એરે કુલ ૬૦૦ ફ્લાઇટ ચાલુ માસે રદ કરી હતી. તેમાં ૪૮૮ ઈન્ડિગોની...
પેટાચૂંટણીમાં મળેલા વિજયે સમાજવાદી પાર્ટી (સપા)માં પ્રાણ ફૂંક્યો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સપા-બસપાનો મોરચો રચીને નવા રાજકીય સમીકરણ રચ્યાં છે.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીના એક જ દિવસ બાદ ૧૫મી માર્ચે શિયા પર્સનલ લો બોર્ડે અયોધ્યાના બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ મામલે મહત્ત્વની જાહેરાત કરી છે. જેથી વસીમ રિઝવીના પ્રયાસોને ફટકો પડયો છે. વાસ્તવમાં શિયા પર્સનલ લો બોર્ડે...
ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની પેટાચૂંટણીમાં ઊંધા માથે પછડાયા બાદ ભાજપને વધુ એક મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વાયએસઆર કોંગ્રેસે લોઢું ગરમ જોઈને હથોડો મારવાની તૈયારી કરી લીધી છે. એનડીએને ભીંસમાં લાવવા માટે વાયએસઆર કોંગ્રેસે...
વર્લ્ડ બેન્ક દ્વારા તાજેતરમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીયો ઉપર જીએસટીનાં નામે અઢળક ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે. ભારતની જીએસટી વ્યવસ્થા...
અગાઉના અહેવાલ પ્રમાણે ભારતીયોમાં હેપ્પીનેસ ઓછી અંકાઈ હતી. ખુશહાલ દેશોની યાદીમાં ભારત દેશ પાછળ તો હતો જ પણ હવે તો વધુ પાછળ ગયો છે. વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ...