
ભારતે ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ભારતે ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું...
ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં એવા અહેવાલો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. ગયા મહિને જ આશરે એક કિમી સુધી ચીની...
હાથથી બનેલા પેઇન્ટિંગ્સ તો તમે ઘણા જોયા હશે પણ હૈદરાબાદની યુવતી જ્હાન્વી માગંતીએ પગથી વિશ્વનું સૌથી મોટું ૧૪૦ સ્કવેર મીટરનું પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. ૧૮...
હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાનાં એક ગામ મલાણાનાં લોકો સ્વયંને સિકંદરના વંશજ માને છે. અહીં રહેનારા ઘણા લોકોની શકલ-સુરત ગ્રીસવાસીઓ જેવી છે. આથી આ ગામને હિમાલયનું...
પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે.
પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...
પારસીઓના તીર્થસ્થાન વલસાડ જિલ્લાના ઉદવાડામાં ત્રિદિવસીય ઇરાનશા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ હાજર રહ્યા હતા....
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર કૃત ‘પોસ્ટ ઓફિસ’ સાબરમતી ગાંધી આશ્રમની આર્કાઈવ્સમાં પહોંચી ગઈ છે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું...
મુંબઈના લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ૩૦મી ડિસેમ્બરે મોડી રાતે ભીષણ આગ લાગતાં અત્યાર ૧૪ લોકોનાં તુરંત જ મોત થયાં હતાં. અનેક લોકો ઘાયલોને અલગ...