અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ભારતમાં ખાનગી બેન્કિંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી આઈસીઆઈસીઆઈ બેન્ક અને વીડિયોકોન ગ્રૂપને સાંકળતું કથિત બેન્ક લોન કૌભાંડ બહાર આવતાં હલચલ મચી ગઇ છે....

ભારતની રાજદ્વારી પહેલે ઇતિહાસ રચ્યો છે. ૭૦ વર્ષ બાદ સાઉદી અરબે ઇઝરાયલ જનારી કોઇ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર ખોલ્યું છે. ૨૨ માર્ચે એર ઇન્ડિયાનું...

ભારત સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેન્કનું મહાકૌભાંડ બહાર આવ્યાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે આઇડીબીઆઇ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર...

યહૂદી નેતા વડા હોય તેવા યુકેના ત્રણ મુખ્ય પક્ષમાંનો છેલ્લો પક્ષ લેબર પાર્ટી છે. પરંતુ, તેમને એન્ટિ-સેમિટિઝમ સાથે કોઈ નિસ્બત હોય તેવું કોઈ વિચારી શકે તેમ...

અમેરિકામાંથી શરૂ થયેલો ફેસબૂક ડેટા લીકના વિવાદ પછી લોકોનો ફેસબૂક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ફેસબૂક પર જ્યારે એકાઉન્ટ ઓપન કરતી વખતે અંગત વિગત આપવામાં આવે...

નાસાના મેવન યાનના ખર્ચ કરતાં દસમા ભાગના ખર્ચથી પોતાનું ઓર્બિટર મંગળયાત્રાએ મોકલનારા ભારતની નજર હવે ચંદ્ર ઉપર વસાહત વસાવવાની છે. ભારતીય અવકાશ સંસ્થા ઇસરો...

ભારતે ૨૨મી માર્ચે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું...

કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી માથે આવ્યા પછી રાહુલ ગાંધીએ મોદી સરકારની બોલ સામે ફટકાબાજી ચાલુ કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...

સેશલ્સઃ સેશલ્સમાં મિલિટરી બેઝ બનાવવાની ભારતની યોજના મુશ્કેલીમાં પડે એવા સંકેત મળી રહ્યા છે. સમાચાર મુજબ ૨૦મી માર્ચે વિપક્ષી દળોનાં ગઠબંધન લિન્યોન ડેમોક્રેટિક...

નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ એટલે કે આયુષ્યમાન ભારત યોજનાને ૨૧મી માર્ચે સાંજે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ યોજનાની જાહેરાત અરુણ જેટલીએ બજેટમાં કરી હતી. કેબિનેટે નેશલન હેલ્થ મિશનને યથાવત્ રાખવા માટે સંમતિ દર્શાવી હતી. કેન્દ્ર સરકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter