
સલમાન ખાન-ભાગ્યશ્રીની સુપરડુપર હિટ ફિલ્મ મૈને પ્યાર કિયાના સંગીતકાર રામલક્ષ્મણનું નિધન થયું છે.
વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાને મુદ્દે આખરે પોતાની ખામોશી તોડી છે. ‘બારહવી ફેલ’ સહિતની સફળ ફિલ્મો આપ્યા પછી અચાનક બ્રેક લેવાની જાહેરાતે તેમના ચાહકોમાં ચર્ચાનો મુદ્દો ઉઠ્યો હતો.
બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ બાદ નેટફિલક્સ દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર પાછું ખેંચી લેવાયું છે. આ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મને લગતી તમામ પ્રચારસામગ્રી...

સલમાન ખાન-ભાગ્યશ્રીની સુપરડુપર હિટ ફિલ્મ મૈને પ્યાર કિયાના સંગીતકાર રામલક્ષ્મણનું નિધન થયું છે.

કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં...

ભારતમાં કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક નીવડી છે. તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે. હૃતિક રોશન પણ ટ્વિન્કલ...

દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...

સાઉથના લોકપ્રિય સુપરસ્ટાર રજનીકાંતે વેક્સિનેશનનો ડોઝ લીધો હતો

અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને...

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેક વ્યક્તિ - ટ્રોલર્સની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે સતત ટીકા-ટિપ્પણ...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે...