‘એક મંદિર ખંડિત કરી શકાય છે પરંતુ શ્રદ્ધા નહિ’

બોલિવૂડના બે ટોચના સર્જકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા સાથે મળીને જય સોમનાથ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ કરવાનું તેમનું પ્લાનિંગ છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાળી પ્રોડ્યુસ કરશે. જ્યારે કેતન મહેતા ફિલ્મનાં લેખન તથા દિગ્દર્શનની...

કાશી તો કલ્પનાથી પણ સુંદર અને શાંતઃ જેક્લિન

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. તેમજ તેણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર પોતાના કાશી પ્રવાસની ઝલક શેર કરતાં જેક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા...

કોરોના મહામારી દરમિયાન એક પછી એક બોલિવૂડ સેલિબ્રિટીઓ આગળ આવીને દેશવાસીઓને એક યા બીજા પ્રકારે મદદરૂપ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા પણ અમેરિકામાં વસવાટ છતાં...

ભારતમાં કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક નીવડી છે. તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે. હૃતિક રોશન પણ ટ્વિન્કલ...

દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...

અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને...

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેક વ્યક્તિ - ટ્રોલર્સની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે સતત ટીકા-ટિપ્પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter