
દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં...

સાઉથના લોકપ્રિય સુપરસ્ટાર રજનીકાંતે વેક્સિનેશનનો ડોઝ લીધો હતો

અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેને મુંબઇના ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને...

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એ દરેક વ્યક્તિ - ટ્રોલર્સની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, જેઓ કોરોના મહામારી દરમિયાન સેલિબ્રિટીઓએ આપેલા ડોનેશન વિશે સતત ટીકા-ટિપ્પણ...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરતમંદ લોકો માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની...

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે...

મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે બોલિવૂડ એક્ટર દલિપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે.

તાપસી પન્નુની નવી ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. ‘વો લડકી હૈ કહાં’ ફિલ્મમાં તે પ્રતીક ગાંધી સાથે જોડી જમાવશે.

કોરોના સામેના જંગમાં અત્યારે વેક્સિનના હથિયાર પર ખૂબ ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે આપણા દેશ સહિત સમગ્ર દુનિયામાં ૩૦ એપ્રિલ સુધી વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક ઉજવાઇ...