અર્જુન રામપાલ: ભારત માતા કી... જય!

આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે ‘હેલો! હોલ ઓફ ફેમ’ અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા...

‘ધૂરંધર-2’ સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ

રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે ભારતીય બોક્સઓફિસ પર 800 કરોડ રૂપિયાની નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર તેની ઐતિહાસિક દોડ સાથે સતત ધૂમ મચાવી રહી છે. 

એક સમયે ગુજરાતી ફિલ્મજગતમાં જેમના નામના સિક્કા પડતા હતા તેવા એવા ઉમદા કલાકાર અને ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે ઓળખાતા અરવિંદ રાઠોડનું પહેલી જુલાઇના રોજ...

લગ્નના દોઢ દાયકા બાદ, આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે શનિવારે એક ચોંકાવનારા સંયુક્ત નિવેદનમાં જાહેરાત...

ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં...

એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેણે પતિ સાહિલ સહગલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી...

મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા...

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની કેટલાંક વર્ષો પહેલાં અમેરિકામાં કિડનીની સર્જરી કરવામાં આવી હતી, જે તબીબે આ સર્જરી કરી હતી તેની પાસે ચેકઅપ કરાવવા રજનીકાંત...

બહુચર્ચિત ટીવી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો પોતાની આગવી ઈમેજ ધરાવે છે. એવી જ એક કલાકાર એટલે નિધિ ભાનુશાળી જે એક સમયે શોમાં સોનુનો રોલ...



to the free, weekly Gujarat Samachar email newsletter