ગૌરાંગ વ્યાસઃ ગુજરાતી સંગીતના અવિનાશી સંગીતકાર સ્વરલોકમાં વિલિન

સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો રે મારો- સાંવરિયો...’થી લઈને ‘હું તો ગઈ તી મેળે...’ અને ‘દીકરી તો પારકી થાપણ...’ કહેવાય...

અક્ષય કુમારની ‘સમુક’નું શૂટિંગ લંડનમાં શરૂ

અભિનેતા અક્ષય કુમારે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયનની રહસ્યમય દુનિયા આસપાસ વણાયેલી આ ફિલ્મ માટે અક્ષય કુમાર અને નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી છે. બન્નેની આ સાતમી ફિલ્મ...

ટીવી અને હિન્દી ફિલ્મઉદ્યોગની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જોર પકડી...

ફ્રાન્સના આંગણે યોજાયેલા 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનો દબદબો માત્ર ગ્લેમર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ કલાત્મક ફિલ્મો અને પ્રાદેશિક સિનેમાએ...

મિલિંદ સોમણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે બહુ ઓછા લોકો મેળવી શક્યા છે. તેણે વિશ્વના સૌથી મુશ્કેલ જળમાર્ગોમાંનો એક જિબ્રાલ્ટર જળમાર્ગ પાર કર્યો છે. યુરોપથી...

ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આગવું મહત્વ છે અને તેમાં કોણ પર્ફોર્મ કરશે તેના અંગે હંમેશા ઉત્સુકતા હોય છે. યાદીમાં આ વખતે નોરા ફતેહીનું નામ જોડાયું...

ફેશનજગતના શિરમોર સમાન ઇવેન્ટ મેટ ગાલા 2026માં દુનિયાભરના સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ આ વખતેય ભારતીયો છવાઇ ગયા હતા. ભારત તરફથી અંબાણી પરિવારનાં ઇશા અંબાણી,...

અક્ષય કુમારે હાલમાં આંખની સર્જરી કરાવી છે. જેના પગલે તેણે થોડા દિવસો સુધી ફિલ્મ શૂટિંગમાંથી બ્રેક લઈને આરામ કરવાનો નિર્ણય કર્યો છે. અક્ષયે છઠ્ઠી મેના સવારે...

દેશ-વિદેશમાં ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિની મહેક ફેલાવતાં ગુજરાતી નાટ્ય રંગભૂમિ અને ફિલ્મ કલાજગતનાં લેડી અમિતાભ બચ્ચન એટલે પ્રતિમા ટી. ટી એટલે કે ત્રિવેદી....

દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય...

રશ્મિકા ફરી એક વખત ટોક્યોના વૈશ્વિક મંચ પર ફરી ચમકશે. રશ્મિકા 2024માં પહેલી વખત જાપાનના આ પ્રતિષ્ઠિત એવોર્ડના મંચ પર પહોંચી હતી. 2024માં ઇતિહાસ રચ્યા પછી,...

ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી...



to the free, weekly Gujarat Samachar email newsletter