
આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ...
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આગામી ફિલ્મ ‘પ્રહાર’ને લઈ ચર્ચામાં છે, જેમાં તેઓ દેશના પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે એક ઈન્ટરવ્યુમાં 1993 મુંબઈ બ્લાસ્ટ અને અભિનેતા સંજય દત્તની ભૂમિકાને...
એક સમયે જેમની લવ સ્ટોરી જે શહેરમાં પાંગરી હતી તે ન્યૂયોર્કમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સમી સાંજે ટહેલતાં જોવા મળ્યા હતા. તેમની આ ઈવિનંગ વોક દરમિયાન એક ચાહકે મળીને તેમની સાથે સેલ્ફી ખેંચીને તે ઓનલાઈન મૂકતાં જ વાઇરલ બની હતી. ફિલ્મીચાહકે...

આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ...

રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’એ ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે ભારતીય બોક્સઓફિસ પર 800 કરોડ રૂપિયાની નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે....

પ્રિયંકા ચોપરા અમૃતસરના સુવર્ણ મંદિરના લંગરમાં વાસણ સાફ કરવાની સેવા આપી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ ચાહકો તેના પર ઓવારી ગયા હતા.

એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવર કોમેડી અને ખાસ તો મિમિક્રીની દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે. તેની મિમિક્રી માત્ર નકલ નહીં, પણ ખરા અર્થમાં પરકાયા પ્રવેશ લાગે...

વર્ષ 2025ના મહાકુંભમાં તમે મમતા કુલકર્ણીને સાધ્વીના અવતારમાં આધ્યાત્મની વાતો કરતા સાંભળી હશે. હવે મમતાએ આ અવતાર સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. મમતા...

નેશનલ જિયોગ્રાફિકે વર્ષ 2026 માટેની ‘નેશનલ જિયોગ્રાફિક 33’ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આ વર્ષના ગ્લોબલ ચેન્જમેકર્સનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં આલિયા...

મલાઈકા અરોરાએ સોરાબ બેદી કે પછી હર્ષ મહેતા સાથે અફેર હોવાની અફવા ફગાવી દીધી છે. મલાઈકા હર્ષ મહેતા સાથે કેટલીક ઈવેન્ટમાં જોવા મળી હતી તથા બંને વિદેશમાં...

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભની એક્ટિંગના વખાણ કરવા જતાં દેવીની ભદ્દી નકલ કરીને કાનૂની લડાઈમાં ફસાઈ ગયેલા રણવીર સિંહે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં...

બોલિવૂડ અભિેત્રી ટ્વિન્કલ ખન્ના લેખિકા તરીકે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. થોડાક શબ્દોમાં ઘણું જ કહી જતી ટ્વિન્કલની આવી જ એક પોસ્ટ આજકાલ બહુ ચર્ચામાં...

અર્જુન રામપાલ ‘ધૂરંધર-ટુ’ની શાનદાર સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે આ અભિનેતા ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં વિલનના રોલમાં...