
દેશભક્તિની થીમ પરની ટીવી સિરિયલોના કારણે એક સમયે ‘મિની મનોજ કુમાર’નું બિરુદ મેળવનારા પીઢ નિર્માતા અને અભિનેતા ધીરજ કુમારનું 80 વર્ષની વયે મુંબઈમાં નિધન...
ભારતીય સંગીતચાહકો માટે એક આનંદના સમાચાર છે. મ્યુઝિક આલ્બમ ‘સાઉન્ડ્સ ઓફ કુંભ’ને 48મા ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ આલ્બમ મહાકુંભના ઉત્સવથી પ્રેરીત છે.
અભિનેતા ગોવિંદા મંગળવારે મોડી રાતે તેના ઘરમાં જ બેહોશ થઈ જતાં પરિવારમાં દોડધામ થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ ચેકઅપ પછી બપોર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાતાં તે ઘરે પરત ફર્યો હતો અને હવે તેની તબિયત સારી છે.

દેશભક્તિની થીમ પરની ટીવી સિરિયલોના કારણે એક સમયે ‘મિની મનોજ કુમાર’નું બિરુદ મેળવનારા પીઢ નિર્માતા અને અભિનેતા ધીરજ કુમારનું 80 વર્ષની વયે મુંબઈમાં નિધન...

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યાં છે. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. પુત્રી જન્મતાં અડવાણી અને મલ્હોત્રા પરિવારમાં...

એક્ટ્રેસ અને સ્પોર્ટ્સમાં ઊંડો રસ ધરાવતી સૈયામી ખેરે એક વર્ષમાં બીજી વખત આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન રેસ સફળતાપૂર્વક પૂરી કરી છે. આ રેસ છઠ્ઠી જુલાઈએ સ્વીડનના...

જનરલ નોલેજ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 17મી સિઝનની જાહેરાત કરાઈ છે. છેલ્લાં પચીસ વર્ષથી આ શો ચાલે છે અને તેની લોકપ્રિયતા યથાવત્ રહી છે.

દક્ષિણ ભારતીય સિનેમાજગતના દિગ્ગજ અભિનેતા અને પૂર્વ રાજનેતા કોટા શ્રીનિવાસ રાવનું રવિવારે 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

ભારતીય ટીવી ઉદ્યોગના યાદગાર શો ‘ક્યુંકી કભી સાંસ ભી બહુ થી’નું 25 વર્ષ બાદ પુનરાગમન થઈ રહ્યું છે. આ શોનું શૂટિંગ તો ઘણાં સમયથી ચાલી રહ્યું હતું, પણ હવે...

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવનથી પ્રેરિત અને શાંતનુ ગુપ્તાનાં બેસ્ટ સેલર પુસ્તક બેસ્ટસેલર ‘ધ મોન્ક હુ બીકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત ફિલ્મ...

કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વંશ લેવલ 2’ 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ...

અભિનેત્રી દીપિકા પદુકોણે ફરી એક વાર ભારતીય ફિલ્મઉદ્યોગને ગૌરવ અપાવ્યું છે. પ્રતિષ્ઠિત ‘હોલિવૂડ વોક ઓફ ફેમ 2026’માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી...

જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ ‘ઉમરાવ જાન’નું ફિલ્મી પરદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર...