રણવીર - ફરહાન વિખવાદમાં ‘ભાઇજાન’ની મધ્યસ્થી

સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગોડફાધર બની રહ્યો છે. તે ભૂતકાળમાં પણ મુશ્કેલીમાં રહેલા ઇન્ડસ્ટ્રીના લોકોની મદદ કરતો રહ્યો છે, અને આજે પણ તે હંમેશા સહુકોઇને મદદરૂપ બનવા તત્પર હોય છે. હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ‘ડોન 3’ મુદ્દે ફિલ્મ ઉદ્યોગ...

કંગના રનૌતના ગળામાં મંગળસૂત્ર અને લીલી બંગડી...!

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતની તાજેતરમાં ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ સાથી તસવીર વાયરલ થતાં ચર્ચાનો વંટોળ ઉઠ્યો છે. કંગનાનો આવો લુક ધરાવતો વીડિયો વાઇરલ થતાં બહુબોલકી કંગનાએ ગુપચૂપ લગ્ન કરી લીધાની અફવા ઉડી હતી.

બહેરીનના વિખ્યાત રેપર ફ્લિપરાચીનું 2024માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં સમાવાયા બાદ દુનિયાભરમાં સુપરડુપર હિટ થઈ ગયું છે. ખાસ કરીને...

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના...

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું...

‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી...

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે...

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય...

વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની ફિલ્મ ‘હોમ બાઉન્ડ’ 98મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી ઓફિશ્યલ એન્ટ્રી હતી. પરંતુ ફિલ્મ ઓસ્કારના ફાઇનલ નોમિનેશનમાં...

વિક્રાંત મેસ્સીની આગામી ફિલ્મ ‘વ્હાઈટ’માં જેનીફર લોપેઝનું એક સોંગ હોવાની શક્યતા છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ માટે જેનીફરનો સંપર્ક કરાયો છે અને તેમની વાતચીત હાલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.

મુંબઇમાં અંધેરીના ઓશિવિરામાં એક રહેણાંક મકાન પર ગોળીબારની ઘટના સંદર્ભમાં શનિવારે અભિનેતા કમાલ રશીદ ખાનની ધરપકડ કરાઇ હતી. કેઆરકે તરીકે જાણીતો આ અભિનેતા અગાઉ પણ અનેક વખત વિવાદમાં સપડાયો છે.

અભિનેત્રી અને ‘કાંટા લગા...’ ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાના નિધન બાદ તેના પતિ પરાગ ત્યાગીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરાગ ત્યાગીના જણાવ્યા અનુસાર,...



to the free, weekly Gujarat Samachar email newsletter