અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદરતી ગેસના ભંડાર મળ્યા

પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ...

ભારત-યુકે FTA વિવાદોમાં સંસ્થાગત લવાદી પર ભાર મૂકવા ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની હિમાયત

ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે...

ગુજરાતના ૫૮ બિલિયોનેરની યાદીમાં કોર્પોરેટ જાયન્ટ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ૭૧,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે કેડિલા...

બ્રિટન યુરોપીય યુનિયન છોડે તે પહેલાનું સંભવિત છેલ્લું બજેટ રજૂ કરતા ચાન્સેલર ફિલિપ હેમન્ડ લાખો કામદારો માટે કરરાહતની છૂટા હાથે લહાણી કરી હતી. તેમણે આગામી...

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

બાળકો મોટા થઇને પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવાના સપના જોતા હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બાળકો એવાં પણ છે જેઓ બાળપણમાં જ જબરા બિઝનેસ-માઇન્ડેડ હોય...

ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ (IPF) એ FICCI અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા સાથે સંયુક્તપણે ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના એક પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી અને ‘ઈન્વેસ્ટિંગ...

યુકેમાં વાર્ષિક ૧૦ ટકાના દરે પારિવારિક દેવું વધી રહ્યું છે. ઘરવખરીના સામાનના સ્ટોર્સમાં કરાતો ખર્ચ ગત દાયકામાં૧૧.૧ ટકાના ઊંચા દરે વધ્યો હતો. પરિવારોએ માત્ર...

વંશીય લઘુમતી અને શ્વેત કર્મચારીઓ વચ્ચે પ્રવર્તતી વેતનખાઈ જાહેર કરવી પડશે. થેરેસા સરકારની યોજના અનુસાર ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતી ૧૦,૦૦૦ કંપનીઓએ દર વર્ષે...

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...

ભારતીય બેંકોનું ફૂલેકું ફેરવીને લંડન આવેલા વિજય માલ્યાની માલિકીની ફોર્મુલા વન કાર રેસિંગ ટીમના અયોગ્ય વેચાણના કારણે ભારતીય બેંકોને ફરી એકવાર રૂ. ૩૮૦ કરોડનું...

પંજાબ નેશનલ બેંક સાથે ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી ૪૭ વર્ષીય નિરવ મોદીની દેશ અને વિદેશસ્થિત સંપત્તિને એન્ફોર્સમેન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter