
આગામી ૫થી ૧૦ વર્ષના ગાળામાં યુકેની ૭,૦૦૦માંથી ૩,૫૦૦ બેન્કશાખા બંધ થઈ જવાનું જોખમ હોવાની ચેતવણી બાર્કલેઝના પૂર્વ વડા એન્થની જેન્કિન્સે આપી છે. વધુ અને વધુ...
દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની...
મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)એ ‘ઓપેક’ અને ‘ઓપેક’ પ્લસ જૂથમાંથી બહાર નીકળી ગયું છે. અલબત્ત, યુએઈએ મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે...

આગામી ૫થી ૧૦ વર્ષના ગાળામાં યુકેની ૭,૦૦૦માંથી ૩,૫૦૦ બેન્કશાખા બંધ થઈ જવાનું જોખમ હોવાની ચેતવણી બાર્કલેઝના પૂર્વ વડા એન્થની જેન્કિન્સે આપી છે. વધુ અને વધુ...

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી...

એનર્જી ફર્મ બ્રિટિશ ગેસ દ્વારા પહેલી ઓક્ટોબરથી સ્ટાન્ડર્ડ વેરીએબલ ટેરિફમાં ૩.૮ ટકાનો વધારો કરી રહી છે, જેના પરિણામે તેના ૩.૫ મિલિયન જેટલા વર્તમાન ગ્રાહકોને...

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નું કહેવું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિથી વધી રહેલી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે, કારણ કે આર્થિક...

તાજેતરમાં તમામ બચતધારકોના વ્યાજદરમાં સંપૂર્ણ વધારો કરવાના પ્રસ્તાવનો ૧૦૦ બેંક અને બિલ્ડીંગ સોસાયટીમાંથી માત્ર એક જ બેંક દ્વારા અમલ કરાતા સાંસદો અને કેમ્પેનરોમાં...
બ્રેક્ઝિટ પછીના વર્ષોમાં ઈમિગ્રેશનમાં તીવ્ર ઘટાડો નોંધાશે તો બ્રિટનનું ભવિષ્ય પણ જાપાનની માફક કાયમી નબળા આર્થિક વિકાસનું રહેશે. માત્ર નવ વર્ષના ગાળામાં કામ કરતી વસતિમાં ઘટાડો થશે તેવા સંકેત મળી રહ્યા છે.
બ્રેક્ઝિટ અગાઉ જ ગત વર્ષે બ્રિટનની સમગ્ર વિશ્વમાં નિકાસોમાં ઉછાળો નોંધાયો છે. નિકાસ વધીને ૬૧૬ બિલિયન પાઉન્ડ થઈ છે, જેને આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સે સારી નિશાની ગણાવી છે. વર્ષ ૨૦૧૭માં ૫૫ ટકા નિકાસ બિન-ઈયુ દેશોમાં થઈ હતી. તાજેતરના...

લેસ્ટરના બેલગ્રેવ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને ૧૧૦ વર્ષ પૂર્ણ થયા છે. ગઈ તા. ૨૦ જુલાઈને શુક્રવારે બેંકના ૧૧૧મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વધુ એક આંચકો લાગ્યો હતો. બ્રિટનની હાઇકોર્ટ દ્વારા ૧૩ ભારતીય બેંકોને માલ્યા પાસેથી ૧.૧૪ અબજ પાઉન્ડ વસૂલ કરવા આપેલી મંજૂરીના...
ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.