યુકે-ભારત વેપાર કરારને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપે વધાવી લીધો

યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.

ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુકેમાં વસવાટ અને રોકાણ કરવાની આશા રાખતા વિશ્વભરના સુપર તવંગરોને આઘાત આપતા નિર્ણયમાં બ્રિટનની હોમ ઓફિસે તેની ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશનની ટિયર-વન ગોલ્ડન વિઝા...

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની કપરા સમયમાંથી પસાર થઇ રહી હોવાના અહેવાલે ઉદ્યોગજગતમાં હલચલ મચાવી છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે જિયોની...

ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...

ભારતમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS) કંપનીના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકાના...

બ્રિટિશ મેટલ મેગ્નેટ સંજીવ ગુપ્તાની માલિકીના GFG એલાયન્સે યુએસની સ્ટીલ કંપની કીસ્ટોન કોન્સોલિડેટેડ ઈન્ડસ્ટ્રી (KCI)ને ૩૨૦ મિલિયન ડોલર (૨૫૧ મિલિયન પાઉન્ડ)માં...

બ્રેક્ઝિટનો અમલ માર્ચ ૨૦૧૯થી થઈ રહ્યો છે ત્યારે મોટા ભાગની બેન્કો લંડન છોડી મુખ્ય નાણાકીય પ્રતિસ્પર્ધી ફ્રેન્કફર્ટમાં પોતાનું વડુ મથક સ્થાપે તેનાથી લંડનને...

યુકેમાં રેલવે પ્રવાસીઓએ આગામી બીજી જાન્યુઆરી ૨૦૧૯થી ભાડાંમાં સરેરાશ ૩.૧ ટકાનો વધારો સહન કરવો પડશે, જે છ વર્ષમાં સૌથી મોટો વધારો બની રહેશે. આમ પણ, યુરોપિયન...

ભારતમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS) કંપનીના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકાના...

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોની કપરા સમયમાંથી પસાર થઇ રહી હોવાના અહેવાલે ઉદ્યોગજગતમાં હલચલ મચાવી છે. એક અહેવાલમાં તો એવો પણ દાવો થયો છે કે જિયોની...

ભારતની ૧૩૫ કરોડની વસ્તી સામે ૫.૨૯ કરોડ કરદાતા છે. આમ દેશમાં ૩.૯૦ ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે. જેની સામે ગુજરાતમાં ૬.૮૦ કરોડની વસ્તી સામે ૬૮ લાખ કરદાતા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter