કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

માગસર સુદ આઠમના દિને તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ૯૭મી જન્મજયંતી દિવ્યતા સાથે બીએપીએસ સંસ્થા દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ઉજવાઈ હતી. આ...

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગૌશાળા નજીક આવેલા સંતોના નિવાસ સ્થાનના એક મકાનમાંથી ધર્મતનયદાસ સ્વામીજીનો લોહીલુહાણ મૃતદેહ ૧૮મી નવેમ્બરે મળી આવ્યો હોવાનું પોલીસમાં...

સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની...

વિઠ્ઠલ ઉદ્યોનગરમાં રહેતા સિદ્ધાર્થ કિરીટભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષ ૧૯૯૪થી પરિવાર સાથે લંડન સેટ થયા છે. તેઓ ૨૦૧૦માં ભારત આવ્યા ત્યારે વિદેશમાં જે કમાણીમાંથી જે બચત કરી તે રકમ સગા મામા રાજેન્દ્ર વિઠ્ઠલ પટેલ...

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...

વડતાલમાં ૨૯મી ઓક્ટોબરથી કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના આશ્રિતોને આ સમૈયામાં આમંત્રણ વિના આવવાનું જાહેર કર્યું હતું એવું કહેવાય...

આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...

દીપોત્સવ નિમિત્તે વડોદરા પધારેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નોર્થ કોરિયા અને...

વડોદરાના નવલખી મેદાનમાં નગર પાલિકાના રૂ. ૧૧૪૦ કરોડના વિકાસના કામો સહિત કુલ રૂ. ૩૬૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે કરમસદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું છે....



to the free, weekly Gujarat Samachar email newsletter