- 14 Dec 2017

ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

ચારુતર આરોગ્ય મંડળ અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ ચરોતર દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં મદદ કરી હોય તેવા એનઆરઆઈ દાતાઓની કૃતજ્ઞતાને...

‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના...

ઇડીએ બિઝનેસમેન અને આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન નિયંત્રિત કંપનીના ૧૦.૩૫ કરોડ રૂપિયના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરી લીધા છે. કેન્દ્રીય એજન્સીએ પનામા પેપર્સ...

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...
આંગણવાડી કાર્યકરોના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બંગડી ફેંકનાર ચંદ્રિકાબહેન સોલંકીએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસે વાઘોડિયા બેઠક બીટીએસને ફાળવતાં ત્યાં પ્રફુલ્લ વસાવા ચૂંટણી લડશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરનાર એનસીપી સાથે કોંગ્રેસે છેડો ફાડતાં ઉમરેઠ બેઠક માટે કમઠાણ ચાલે છે. એનસીપીએ કોંગ્રેસ પાસે વધારે બેઠકો માગતા આ સ્થિતિ...

માગસર સુદ આઠમના દિને તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ૯૭મી જન્મજયંતી દિવ્યતા સાથે બીએપીએસ સંસ્થા દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ઉજવાઈ હતી. આ...

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગૌશાળા નજીક આવેલા સંતોના નિવાસ સ્થાનના એક મકાનમાંથી ધર્મતનયદાસ સ્વામીજીનો લોહીલુહાણ મૃતદેહ ૧૮મી નવેમ્બરે મળી આવ્યો હોવાનું પોલીસમાં...

સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની...
વિઠ્ઠલ ઉદ્યોનગરમાં રહેતા સિદ્ધાર્થ કિરીટભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષ ૧૯૯૪થી પરિવાર સાથે લંડન સેટ થયા છે. તેઓ ૨૦૧૦માં ભારત આવ્યા ત્યારે વિદેશમાં જે કમાણીમાંથી જે બચત કરી તે રકમ સગા મામા રાજેન્દ્ર વિઠ્ઠલ પટેલ...