19 જાન્યુઆરી, 2026 કાશ્મીરી પંડિતો/હિન્દુઓના હિજરત દિવસની પીડાદાયક સ્મૃતિ

વિશ્વભરના કાશ્મીરી પંડિતો/હિન્દુઓએ 19 જાન્યુઆરી, 2026ના રોજ પોતાનો 36મો હિજરત દિવસ યાદ કર્યો હતો. કાશ્મીરી પંડિતો/હિન્દુઓને 19 જાન્યુઆરી, 1990ના રોજ પોતાની પૈતૃક ભૂમિમાંથી હિજરત કરવાની ફરજ પડી હતી. કાશ્મીરની ખીણમાં હજારો વર્ષ જૂના મૂળનો ઈતિહાસ...

મુંબઇમાં ભાજપનો ભગવો લહેરાયો...

મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપ રાજ્યભરની નગર નિગમોની ચૂંટણીમાં સૌથી મોટી તાકાત તરીકે ઊભરી આવ્યો છે. બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)માં ભાજપે વિજયપતાકા લહેરાવવાની સાથોસાથ ઠાકરે પરિવારના 22 વર્ષ જૂના એકચક્રી શાસનનો અંત આણ્યો છે. કુલ 227...

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તેમના રાજકીય સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં અમેરિકા સહિતના વિશ્વના સંખ્યાબંધ નેતાઓ...

કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે ઉદ્યોગસાહસો અને રોજગારી માટે પૂરતી તક છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના...

ભારતે તેની સિદ્ધિ-સફળતાઓની યાદીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ભારતે વિકસાવેલી સ્વદેશી જીપીએસ ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (આઈઆરએનએસએસ)ને આંતરરાષ્ટ્રીય...

કેરળના વૈજ્ઞાનિકોએ ઓપન હાર્ટ સર્જરીનો ખર્ચ ઘટાડે તેવું બ્લડ ફ્લો મીટર વિકસાવીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. અત્યાર સુધી આ મીટર વિદેશથી આયાત કરતું...

બોલિવૂડ અને ટીવી જગત માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ દુઃખદ અને મુશ્કેલીભર્યું રહ્યું છે. ટીવી જગતના વધુ એક અભિનેતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ, ટીવી, થિયેટર...

દેશમાં કોરોનાના વાયરસના ચેપગ્રસ્તોનો આંકડો ૨૯૬ દિવસોમાં જ ૯૧ લાખને પાર થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૯૫૯ નવા દર્દીઓ...

ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપના સુધીર મહેતા અને સમીર મહેતાનો દેશના ટોચના ૧૦ દાનવીરોની યાદીમાં સમાવેશ થયો છે. એડલગિવ અને હુરુન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ સરહદી ક્ષેત્રમાં તૈનાત જવાનો સાથે ઉજવ્યું હતું. આ વર્ષે તેઓ રાજસ્થાનના જેસલમેર નજીક પાકિસ્તાન...

ભારતીય-અમેરિકન કાશ પટેલની યુએસ ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરાયા હોવાની પેન્ટાગોને જાહેરાત કરી છે. ‘હાલમાં નેશનલ સિક્યુરિટી સ્ટાફમાં...

આઇટી કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ભારતના સૌથી ઉદાર દાનવીર જાહેર થયા છે. દરરોજનું સરેરાશ રૂ. ૨૨ કરોડનું દાન કરનાર અઝીમ પ્રેમજીએ એડલગિવ હુરુન ઇન્ડિયાની...



to the free, weekly Gujarat Samachar email newsletter