પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...

રાજસ્થાનમાં શિક્ષકો માટેની બિનઅનામત ૧૧૬૭ જગ્યા પર એસટી ઉમેદવારોની નિયુક્તિની માગ સાથે આંદોલન શરૂ થયું છે. ૨૦૧૮માં ૫૪૩૧ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં ૨૭૨૧ જગ્યા બિનઅનામત હતી જેમાંથી ફક્ત ૧૧૫૪ જગ્યા જ ભરાતાં ૧૧૬૭ નોકરી ખાલી રહી...

દેશભરમાં કોરોનાએ માઝા મૂકી છે. ૨૯મીના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૧૯૩૯૬૬ અને મૃતકાંક ૯૬૮૫૪ થયો છે. જ્યારે દેશમાં રિકવર દર્દીઓની...

સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ શનિવારે વિશ્વ સંસ્થામાં ભારતની થઇ રહેલી અવગણના પર રોષ ઠાલવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં...

બ્રિટિશ પોલીસે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણની ત્રણ અમૂલ્ય કાંસ્ય મૂર્તિઓ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનને સુપરત કરી હતી. વિજયનગર કાળની આ મૂર્તિઓ ૧૯૭૮માં...

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારીઓ સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરાશે. આ બન્નેને હેલિકોપ્ટર...

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી...

• બિહારને રૂ. ૧૪૨૫૮ કરોડના પ્રોજેક્ટની ભેટ• ચાર ધામ રેલવે પ્રોજેક્ટ• નદીમાં હોડી ડૂબતાં ૧૪નાં મોત • ભિવંડીમાં ઇમારત તૂટી પડતાં ૧૩નાં મોત• અલકાયદાનું હુમલાનું કાવતરું નિષ્ફળ• વીવીઆઈપી હેલિકોપ્ટર કેસ • લશ્કરે તોયબાના ૩ આતંકીની ધરપકડ • કાશ્મીરમાં...

ક્રાઈમ બ્રાંચ ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમ સાથે રૂ. ૧૪૦૦ કરોડની છેતરપિંડી કરવાના આક્ષેપસર ડેરી પ્રોડક્ટ ઉત્પાદન કરતી કંપની ક્વોલિટી લિ. વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ નોંધાવ્યા પછી...



to the free, weekly Gujarat Samachar email newsletter