‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત’

દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું તેમજ 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે. ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ -...

બિહારમાં વિશ્વના સૌથી વિશાળ શિવલિંગની સ્થાપના

બિહારના મોતિહારીના કેસરિયાના કઠૌલિયા ગામે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરના પ્રાંગણમાં દુનિયાના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

 દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. 

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જહોન્સને ૨૭મી નવેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ યુકે અને ભારત સાથે મળીને વ્યાપાર, ક્લાઈમેટ...

ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાક બ્રિટનના નાણા પ્રધાન છે. પરંતુ પોતાની સંપત્તિ જાહેર કરવામાં...

વિશ્વના પ્રાચીનતમ નગર વારાણસીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગંગા મૈયાને મુઝે બુલાયા હૈ...’ એમ કહીને પોતાને ગંગાપુત્ર...

દિલ્હીના સમયપુરની સીમા ઢાકાએ ૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ ૭૬ લાપતા બાળકોની ભાળ મેળવી છે અને તેના માટે તેને ઈનામ – પ્રોત્સાહન મળશે. દિલ્હીના સમયપુર બાદલીમાં...

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તેમના રાજકીય સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં અમેરિકા સહિતના વિશ્વના સંખ્યાબંધ નેતાઓ...

કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે ઉદ્યોગસાહસો અને રોજગારી માટે પૂરતી તક છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના...



to the free, weekly Gujarat Samachar email newsletter