ભારતની વ્યૂહાત્મક સફળતાઃ એક જ સપ્તાહમાં ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

ભારતે વૈશ્વિક વેપાર મોરચે વધુ એક વ્યૂહાત્મક સફળતા મેળવી છે. ભારતે ઓમાન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) થયાના એક જ સપ્તાહમાં હવે ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરારની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વડા પ્રધાન નરેન્દ્ર...

આર્થિક મોરચે આનંદનો ઓચ્છવઃ ભારત વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર

નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ ભારત માટે આર્થિક મોરચે આનંદના સમાચાર આવ્યા છે. 2025નું વર્ષ વિદાય લે તે પૂર્વે જ ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યું છે.

સ્કાલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (SAFEMA) અંતર્ગત અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ૭માંથી ૬ સંપત્તિની મંગળવારે બપોરે હરાજી કરાઈ હતી. ડોનની ૬ સંપત્તિની હરાજી બાદ રૂ. ૨૨ લાખ ૭૯ હજાર ૬૦૦ રૂપિયા જમા થયા છે. સાફેમાની કલમ ૬૮F, વોન્ટેડ અપરાધીઓ...

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર અનુચ્છેદ ૩૭૦ને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધીને નવમીએ કહ્યું કે, ખીણ પ્રદેશમાં યુવાનો...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છઠ્ઠી નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટીકરણનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે પત્રકાર પરિષદ...

બિનભાજપી રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ કેરળે પણ ચોથી નવેમ્બરે સીબીઆઇ તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી.

 મધ્ય પ્રદેશમાં રવિવારે ગેરકાયદે બનાવાયેલા બે બાબાના વૈભવી આશ્રમને તોડી પડાયા હતા. તેમાં ભાજપ અને કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્ય પ્રધાનનો દરજ્જો મેળવી ચૂકેલા...

ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાના નામે અન્ય મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી. આ મુદ્દે તે મહિલાના પતિએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી પછી હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને પૂછ્યું છે કે હાથરસ કેસમાં...

દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારત તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાક રાજ્યોમાં ઝેરી વાયુનું પ્રદૂષણ તેમજ હવાની ગુણવત્તાની સ્થિતિ કથળી રહી હોવાથી નેશનલ...

ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૬૦૮૩૭૪, કુલ મૃતકાંક ૧૨૭૨૩૯ અને કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક ૭૯૭૬૧૯૫ સુધી પહોંચ્યો હોવાના મંગળવારે અહેવાલો...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સાઉદી અરેબિયાનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ) રૂ. ૯૫૫૫ કરોડમાં ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ...

IIT મુંબઈમાં સફળ અને લાભથી વંચિત રહી ગયેલા અરજદારો માટે સ્વ. શાંતિલાલ મોહનલાલ શાહના વારસદારો દ્વારા ૨૦૨૦માં કાયમી સ્કોલરશિપ શરૂ કરાઈ છે. વધુમાં, તેવી જ...



to the free, weekly Gujarat Samachar email newsletter