પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...

એક સમયના લોકપ્રિય બાળ સામાયિક ‘ચાંદામામા’ના ચિત્રકાર કે. સી. શિવશંકરનું ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. ‘ચાંદામામા’ સાામાયિકની મૂળ ટીમના તેઓ છેલ્લા સભ્ય...

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...

ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુર્ગમ પહાડોમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું નિર્માણ કરીને એન્જિનિયરિંગની અજાયબી સર્જી છે. મનાલી-લેહને જોડતી ૯.૨ કિમી લાંબી...

• રાજ્યોને કમ્પન્સેશન સેસના રૂ. ૨૦૦૦૦ કરોડની ફાળવણી • સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ• શૌર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરીક્ષણ• બિહાર વિધાનસભા ચૂંટણી • કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો • કર્ણાટકમાં કોંગ્રેસી શિવકુમારને ત્યાં દરોડા•...

ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે અર્થતંત્રને ધબકતું રાખવા કેન્દ્ર સરકારે અનલોક - ૫.૦માં ૧૫મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે. ૩૦મી સપ્ટેમ્બરે જારી કરેલી ગાઇડલાઇનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૫૦ ટકા ક્ષમતા...

છઠ્ઠી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે ભારતમાં  કોરોના સંક્રમિતોનો કુલ આંક ૬૭૨૪૩૮૦, કુલ મૃતકાંક ૧૦૪૦૩૨ અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૫૭૦૩૬૦૭ નોંધાઈ હતી. ભારતમાં  જોકે રિકવરી રેટ વધીને ૮૪.૩૪ ટકા નોંધાયો હતો જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૫૫ ટકા નોંધાયો હતો. ...

દલિત પરિવારની દીકરી પર ૧૪મી સપ્ટેમ્બરના રોજ હાથરસમાં સામૂહિક દુષ્કર્મ બાદ બળાત્કારીઓએ પીડિતાની જીભ કાપી નાંખી અને તેની કરોડરજ્જુ પણ તોડી નાંખી હતી. એ પછી...

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter