ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. પતિ ધારે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં.
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.
ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. પતિ ધારે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં.

પરદેશમાં રહેતા ભારતીયો નિયમિત રીતે જંગી રકમ વતનમાં મોકલતા હોય છે. આ અંગેના આંકડાઓ પણ અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે. જોકે આ વખતે ‘વર્લ્ડ રેમિટ’ દ્વારા રેમિટન્સ...

કૃષિ કાયદામાં સુધારા વિરુદ્ધ દેશના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની સરહદે કરવામાં આવી રહેલા આકરા વિરોધનો પાંચમા દિવસે પણ અંત આવ્યો નથી. મંગળવારે ભારત...

દેશમાં કોરોનાનાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા પ્રમાણે ૨૪ જ કલાકમાં દેશમાં કોરોનાના ૩૮,૭૭૨ નવા કેસ સામે આવ્યા...

બહુચર્ચિત ‘દિલ્હી ક્રાઈમ’એ ખ્યાતિપ્રાપ્ત ઇન્ટરનેશનલ એમ્મી એવોર્ડ્સમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ‘દિલ્હી ક્રાઈમ’એ બેસ્ટ ડ્રામા સીરિઝ એવોર્ડ જીતીને આ ગૌરવ...

દંતકથારૂપ બની રહેલા સામાજિક કાર્યકર બાબા આમ્ટેના પૌત્રી અને જાણીતા સમાજ સેવિકા ડો. શીતલ આમ્ટે-કરાજકીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા આનંદવન આશ્રમ...

કલમ ૩૭૦ અને ૩૫એ હટ્યા બાદ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર મતદાન થયું. આઠ તબક્કાની આ ચૂંટણીમાં શનિવારે જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણીના પહેલા તબક્કામાં...

દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અમિત શાહ સુધીના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિથી લઇને રાજ્યોના મુખ્ય પ્રધાનો, મહાનુભાવો, નેતાઓ, સેલિબ્રિટીસે અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી.

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...