
સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે ૧.૮ બિલિયન ડોલર (રૂ. ૧૪,૩૫૬ કરોડ)ની છેતરપિંડી કરી ભાગી જનારા હીરા અને જ્વેલરીના ૪૯ વર્ષીય બિઝનેસમેન નિરવ મોદીના પ્રત્યર્પણની...
• નવી ૮૦ સ્પેશિયલ પ્રવાસી ટ્રેન• ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ • કાશી-મથુરા મુક્તિ આંદોલન • વિધાનસભ્ય મહેશ નેગી સામે દુષ્કર્મ કેસ• ૨૬ કંપનીઓનું ખાનગીકરણ• બિહારની મદરેસાઓમાં વિવિધ વિષયો• બિહાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી• ૧૯૮૪ શીખ રમખાણ કેસ •...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન મોદીએ તેમની...

૬૮ વર્ષીય પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનું ૫ સપ્ટેમ્બરને શનિવારે કોવિડ-૧૯ની બીમારીના કારણે અવસાન થયું હતું. તે અગાઉના અઠવાડિયાથી તેમની તબિયત નાજુક...
કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથના નેતાઓએ રાહુલ ગાંધી...

ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક...

વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા ‘૪૦ અંડર ૪૦’ લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના પ્રતિભાશાળી જોડિયા સંતાનો - ઇશા અને આકાશ અંબાણીના...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં પાંચમી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૧૫ દિવસના પિતૃ પક્ષ પછી એટલે કે ૧૭ સપ્ટેમ્બર પછી મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાશે. ચંપત રાયે જણાવ્યું હતું કે, એક અગ્રણી બાંધકામ...

આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો...