ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...

ભારત પરનો ટેરિફ રદ કરોઃ ત્રણ અમેરિકી સાંસદોની માગ

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

 જેના ઝેરનો અંશ માત્ર માણસને મોતના મુખમાં ધકેલી દેવા માટે પૂરતો છે તેવા કોબ્રા સાપનું નામ સાંભળતા જ ભલભલાના રુંવાડા ઉભા થઇ જાય છે. મહારાષ્ટ્રના શેતફલ ગામના...

આગામી શુક્રવાર - ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વાર આવે છે, પણ ૧૯ વર્ષ પછી અધિક આસો મહિનો આવ્યો છે એટલે કે આ વર્ષે...

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીપીસી)માં જ હવે શી જિનપિંગનો વિરોધ થવા લાગ્યો છે. જિનપિંગને ભારત સામે શિંગડા ભરાવવા ભારે પડી રહ્યા છે. અમેરિકી મેગેઝિન ન્યુઝવીકના...

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે...

ભારતીય સૈન્યની પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે આગોતરી કાર્યવાહીથી ભારતને ચીન સામે વ્યૂહાત્મક લીડ મળી ગઈ છે. આ સાથે પહેલી વખત ૧૯૬૨ના...

ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

નેપાળે ચીનના દબાણ હેઠળ ભારતની સરહદે સતત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. નેપાળે ભારતીય સરહદથી માત્ર ૧૨ કિ.મી.ના અંતરે ત્રણ હેલિપેડ બનાવ્યા છે. નેપાળના આ પગલાંથી ભારતીય સૈન્ય એલર્ટ થઈ ગયું છે. બીજીબાજુ ચીન સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં...

• પ્રખર આર્યસમાજી સ્વામી અગ્નિવેશનું નિધન• દુર્ગા વિસર્જન પ્રતિબંધ પાળનારા બ્રાહ્મણોને ઈનામ• ‘એક રૂપિયાનો દંડ ભરીશ, પણ ચુકાદો અમાન્ય’ • ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ• હિઝબુલ મુજાહિદ્દીની ૧૭ રાજકીય નેતાની હત્યાની ધમકી • સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા...

દિલ્હી પોલીસે કાકરડૂમાં કોર્ટમાં દિલ્હી રમખાણ કેસમાં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એક્સિટિસ્ટ અપૂર્વાનંદ અને ડોક્યુમેન્ટરી...



to the free, weekly Gujarat Samachar email newsletter