
સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો...
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.
દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે...

સ્ટર્લિંગ બાયોટેક બેન્ક કૌભાંડ કેસમાં સાંડેસરા પરિવારના ત્રણ સહિત ચાર આરોપીઓને સ્થાનિક કોર્ટે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરતાં તેમની મિલકતો જપ્ત કરવાનો...
• દુનિયાની ટોપ-૫૦ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ • ઇકબાલ મિર્ચીની સંપત્તિ જપ્ત• મેરઠમાં ચાલુ બસે મહિલા સાથે ગેંગરેપ• ISI સાથે સંડોવાયેલા કેરળવાસીને જન્મકેદ• પત્નીને માર મારતા ડીજી સસ્પેન્ડ• હાઇટેક વેપન્સ સિસ્ટમ માટે કરાર• પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત...

અયોધ્યાની જેમ મથુરામાં પણ મંદિર-મસ્જિદનો વિવાદ ચાલે છે. આ સ્થિતિ વચ્ચે મથુરાના પૂજારીઓએ કેટલાક સંગઠનો પર મથુરાની શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હોવાના ૨૮મીએ...

પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે ચાલતી મડાગાંઠ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે અમેરિકા પાસેથી વધુ ૭૨ હજાર એસોલ્ટ રાઇફલ્સ સહિત રૂ. ૨૨૯૦ કરોડની શસ્ત્રસામગ્રી...

બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલી દીપિકાએ કબૂલ્યું છે કે અમે ઘણી...

એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા અનિલ અંબાણી નાદારીના આરે પહોંચી ગયા છે. દેવાના જંગી બોજ તળે દટાયેલા અનિલ અંબાણીના દાવા...

મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...
રાજસ્થાનમાં શિક્ષકો માટેની બિનઅનામત ૧૧૬૭ જગ્યા પર એસટી ઉમેદવારોની નિયુક્તિની માગ સાથે આંદોલન શરૂ થયું છે. ૨૦૧૮માં ૫૪૩૧ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં ૨૭૨૧ જગ્યા બિનઅનામત હતી જેમાંથી ફક્ત ૧૧૫૪ જગ્યા જ ભરાતાં ૧૧૬૭ નોકરી ખાલી રહી...

દેશભરમાં કોરોનાએ માઝા મૂકી છે. ૨૯મીના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૧૯૩૯૬૬ અને મૃતકાંક ૯૬૮૫૪ થયો છે. જ્યારે દેશમાં રિકવર દર્દીઓની...

સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ શનિવારે વિશ્વ સંસ્થામાં ભારતની થઇ રહેલી અવગણના પર રોષ ઠાલવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં...