બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

મુંબઈના ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમની સૌથી નિકટના સાથી જાબીર સિદ્દિક ઉર્ફ મોતીવાલાને સાઉથવેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં રખાયો છે ત્યારે ભારતને તેની પૂછપરછ કરવા દેવાય તેવી વિનંતી મંજૂર થવાની આશા છે. આ પૂછપરછના પગલે દાઉદની...

હરિયાણાના ટોહાના ગામના રવિએ પોતાને નાસ્તિક કહેવડાવવા કોર્ટની મદદથી અધિકાર મેળવ્યો છે. રવિ હવે સત્તાવાર રીતે ‘નાસ્તિક’ તરીકે ઓળખાશે. રવિએ ‘નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ’ સર્ટિફિકેટ મેળવ્યું છે. ૨૦૧૭માં રવિએ પોતાનું નામ બદલવા ફતેહાબાદ કોર્ટમાં...

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ પછી ગ્રામ પ્રધાન (સરપંચ) અને ગ્રામીણો વચ્ચે થયેલી લડાઈમાં એક જ જૂથના ૯ લોકોની હત્યા કરાઈ છે. સરપંચ પક્ષના લોકોએ ગ્રામીણો પર ફાયરિંગ કર્યું હતું. એ બાદ લગભગ ૨૫ લોકો ઘાયલ થયા હતા. કહેવાય...

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે સંવેદનશીલ મામલાઓની જાણકારી આપતી રાજ્ય પોલીસના ગુપ્તચર વિભાગને આરએસએસના નેતાઓની માહિતી એકઠી કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યાં તે તારીખ ૨૮ મેના બે દિવસ પહેલાં...

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો...

• વિવાદ બાદ લોકસભામાં એનઆઈએ સુધારા ખરડો પસાર • કુમારસ્વામી વિશ્વાસનો મત મેળવશે• સિદ્ધુએ રાજીનામું આપ્યું• ગુજરાતના રમખાણોને દિલ્હી યુનિ.માં ભણાવવાનો વિવાદ• ગોવામાં ભાજપમાં સામેલ ધારાસભ્યો કેન્દ્રીય નેતાઓને મળ્યા• ભારત-પાકિસ્તાન કરતારપુર કોરિડોર...

વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે દેશના ઘણાં રાજ્યોમાં પૂરનું સંકટ ખડું થયું છે. આસામ અને બિહારમાં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં...

ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની ૧૦૦ વર્ષ જૂની બિલ્ડિંગનો અડધો હિસ્સો મંગળવારે સવારે ૧૧.૪૫ વાગે ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયાનું...

ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સોમવારે પરોઢિયે ટેકનિકલ ખામી ઊભી થતાં રોકવામાં આવ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકો નવી તારીખની જાહેરાત કરશે. પરોઢિયે ૨.૫૧ વાગ્યે લોન્ચ થવાની ૫૬ મિનિટ પહેલાં આ મિશનને રોકવામાં આવ્યું હતું. લોન્ચ રોકવામાં આવ્યા...

ભાજપ સરકારે પાંચ વર્ષ પછી કાશ્મીર ખીણમાં પંડિતોને વસાવવાની શરૂઆત કરી છે. ભાજપ મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોને ફરી વસાવાશે.



to the free, weekly Gujarat Samachar email newsletter