તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

હવેથી ઇન્ડિયન રિસેડેન્સ બ્લડ રિલેટિવ સિવાયના કોઈ પણ એનઆરઆઇને રૂ. ૫૦ હજારથી વધારેની કિંમતની ગિફ્ટ આપે તો તે એનઆરઆઇએ ઇન્ડિયન ટેક્સેશન પ્રમાણે ઇન્કમટેક્સ ભરવો પડે છે. કેન્દ્ર સરકારના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ અમુક લોહીના સંબંધો સિવાયના એનઆરઆઇને...

વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં...

શ્વેત બ્રિટિશ કર્મચારીઓની સરખામણીએ ચાઈનીઝ અને ભારતીય પારિવારિક પશ્ચાદભૂ ધરાવતા વર્કર્સ વધુ કમાણીની શક્યતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા...

રવિવાર ૧૪ જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલ મેચ અગાઉ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના...

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇના અધિકારીઓએ ૧૧મીએ સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના ઠેકાણે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી પ્રમાણએ, આ કાર્યવાહી વિદેશી વિનિમય અધિનિયમ ૨૦૧૦ના ઉલ્લંઘનના મામલામાં કરવામાં આવી છે. તપાસ એજન્સીએ...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની રૂ. ૨૪ કરોડની મિલકત કબજે કરવામાં આવી છે. ત્રણે મિલકત દુબઇમાં આવેલી છે અને તેની ઉપર ઇડીની નજર હતી. આ મિલતોનું મૂલ્ય રૂ. ૨૪ કરોડ થવા જાય છે. રૂ. ૧૩૦૦૦...

હાલમાં જ અલ-કાયદાના ચીફ અલ જવાહિરીએ કાશ્મીર મામલે ભારતીય સેના અને ભારત સરકારને વીડિયો જાહેર કરી ધમકી આપી હતી. જવાહિરીની આ ધમકીનો વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આવી ધમકીઓ તો અમે સાંભળતા આવ્યા છીએ, મને...

જેલમાં રહેલી મીડિયા માંધાતા ઇન્દ્રાણી મુખરજી આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ૧૧મીએ તાજની સાક્ષી બની ગઈ છે. આ કેસમાં કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ આરોપીઓ છે. આ કેસમાંથી ચોથી જુલાઈએ મુક્તિ મેળવનાર મુખરજી ખાસ જજ અરુણ ભારદ્વાજ...

જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઇ કોર્ટમાંથી શરતી પરવાનગી મળી છે એમ કહી શકાય. ગોયલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી...

દેશની સૌથી સફળ અને નફાકારક એર લાઇન્સ ઇન્ડિગોના બે પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેના મતભેદે ચરમસીમા વટાવી છે. પ્રમોટર રાકેશ ગંગવાલે સહપ્રમોટર...



to the free, weekly Gujarat Samachar email newsletter