ઇતિહાસમાં ડોકિયુંઃ 497 વર્ષ, 7 મહિના અને 22 દિવસ બાદ...

બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે તે સુવર્ણ અને નિર્ણાયક ક્ષણનું મંગળવારે આગમન થયું હતું. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

ભારત ટેરિફ વિવાદ વચ્ચે યુએસ પાસેથી રૂ. 825 કરોડના શસ્ત્રો ખરીદશે

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત સુધરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. ભારતે તેની જરૂરતના 10 ટકા એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાનો કરાર કર્યા પછી અમેરિકાએ ટેરિફના વિવાદની વચ્ચે પણ ભારતની સાથે 9.3 કરોડ ડોલર (રૂ. 825 કરોડ)ની આર્મ્સ ડીલ કરી...

લોકસભા ચૂંટણીમાં ભાજપે ભલે અત્યાર સુધીની સૌથી વધુ ૩૦૩ બેઠક જીતી હોય પણ પાર્ટી હજી ટોચે પહોંચવાની બાકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૧૩મી જૂને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના પાર્ટી નેતાઓની બેઠકમાં...

નામ છે આયુષ કુમાર અને ઉંમર છે માત્ર ૧૦ વર્ષ. પરંતુ આ ટેણિયો આટલી નાની ઉંમરે દુનિયાભરના અખબારોમાં ચમકી ગયો છે. કારણ? એપલ માટે માત્ર ૧૦ દિવસમાં ગેમિંગ એપ...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાતમી જૂને મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યા હતા. અહીં રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે...

સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે. મોદીએ બીજા શપથગ્રહણ સમારોહમાં આ વખતે ‘બિમસ્ટેક’...

લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી તેમનું રાજીનામું સ્વીકારાયું તો નથી, પરંતુ તેઓ રાજનામું આપવા અડગ હોવાનું...

લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવાર,૧૨ જૂને ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વોન્ટેડ આરોપી નિરવ મોદીની જામીન અરજી ચોથી વખત પણ ફગાવી...

અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર...

• કોલકાતામાં જગન્નાથ ઘાટ પાસેનું ગોડાઉન વળીને ખાખ• ‘બાલાકોટ’ બોમ્બ ખરીદવા ભારત-ઇઝરાયેલ વચ્ચે સોદો• આંધ્રમાં જગનમોહન સરકારમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાન • અલીગઢમાં દસ હજાર માટે બાળકીની હત્યા• એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી• કેબિનેટ સચિવ પી. કે. સિંહાને...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાતમીએ મોડી રાત્રે સર્જાયેલી અથડામણમાં જૈશે મહંમદના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. બંને એસપીઓ સાતમીએ સાંજે સર્વિસ રાઈફલ સાથે...

પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઈ હુમલા પછી સરકારે સુખોઈ ફાઇટર વિમાનોને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૪૦થી વધુ સુખોઈ વિમાનોને એ રીતે તૈયાર કરાશે. જેથી સરહદ પાર કર્યા વિના જ બાલાકોટ એર...



to the free, weekly Gujarat Samachar email newsletter