- 25 May 2019

સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી...
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...
‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...
સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી...
ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું...
રવિવારે સાત તબક્કામાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સરેરાશ ૬૭.૧૧ ટકા મતદાન થયું છે. જે અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં...
નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરમાં ટેગલાઇન છેઃ ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર...
ઈસ્ટર સન્ડેના હુમલામાં શ્રીલંકન સંસદના અધિકારી સહિત છની ધરપકડ થઈ છે. આ છ આરોપીઓ આતંકવાદી સંગઠન એનટીજેને વિવિધ રીતે મદદ કરતા હતા.
• તામિલનાડુમાં શ્રીલંકા બ્લાસ્ટ મુદ્દે ૧૦ સ્થળે દરોડા• મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર ભયમાં• ચીન દ્વારા બ્રહ્મપુત્રના જળપ્રવાહની માહિતી યથાવત • ‘ઇંદિરા ગાંધીની જેમ અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે’• તેલંગાણામાં કેદીઓ ઘટતાં પાંચ વર્ષમાં ૧૭ જેલ...
જમ્મુ-કાશ્મીરમાં ૧૮મીએ બે અથડામણોમાં સલામતી દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. તેમાં સૈન્યના શહીદ જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ આતંકીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અવંતીપોરાના પંજગામ તલાશી અભિયાનમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકી માર્યાં ગયાં...
એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવ્યા પછી મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા અનિલ સૌમિત્રએ ફેસબુક પોસ્ટમાં ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેતા હોબાળો થયો હતો. અનિલે લખ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના....
રાજેન્દ્ર ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઉંમર અને આરોગ્ય સંબંધી બીમારીઓના કારણે છેલ્લા થોડા મહિનાઓથી અડધો ડઝન કરતાં પણ વધારે ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે.