
છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...
બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે હિતેન મહેતા OBEની નિયુક્તિ જાહેર કરાઈ છે જેઓ 10 વર્ષ સુધી આ પદ સંભાળનારા રિચાર્ડ હોક્સ OBEના અનુગામી બનશે. હિતેન મહેતાએ 2007માં સૌપ્રથમ કર્મચારી તરીકે બ્રિટિશ...

છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી...

ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવાર - ૯ એપ્રિલથી શરૂ થઇ રહેલી આ લીગમાં ભાગ લઇ રહેલી તમામ આઠ ટીમો પોતાની સ્ટ્રેટેજીને...

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં હવે બળજબરીથી ધર્માંતર કરાવનારને કેદ અને દંડની સજાની જોગવાઇ કરતો કાયદો લાગુ થઇ ગયો છે. ગુજરાત...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર...

મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...

ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણય પર ભારતની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે. સુપ્રીમ કોર્ટે અબજો ડોલરના કોર્પોરેટ જૂથ ટાટા...

દેશમાં કોરોનાનો વાઇરસ દિન-પ્રતિદિન ઘાતક બની રહ્યો છે. રવિવારે વર્ષ ૨૦૨૧માં પહેલી વાર ૩૧૨ દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં ૨૫ ડિસેમ્બર...

સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....

સચીન વાઝેના એન્ટિલિયા પ્રકરણે મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. એન્ટિલિયા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ વધતો જાય છે ત્યાં બીજી તરફ રાજકીય કમઠાણ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને...