
૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ...
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ....
ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય...

૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ...

પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના...

પેન્ડોરા પેપર્સમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા બિઝનેસમેન અનિલ અંબાણીથી માંડીને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના નામોલ્લેખે દેશભરમાં હલચલ મચાવી દીધી...

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇથી ગોવા જતી ક્રૂઝ શિપ પર રેડ કરીને સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ જણાની ધરપકડ કરી છે. ક્રુઝ પર...

શુક્રવાર - ૨૪ સપ્ટેમ્બરે મીડિયાજગતથી માંડીને દુનિયાભરના રાજદ્વારીઓની નજર વ્હાઇટ હાઉસ પર મંડરાઇ હતી. પ્રસંગ હતો વિશ્વના બે મહાન લોકતંત્રના નેતાઓ - પ્રમુખ...

ભારત જ્યારે વિકાસ સાધે છે ત્યારે સમગ્ર વિશ્વના વિકાસને વેગ મળે છે. ભારતની વૃદ્ધિ વિશ્વના પરિવર્તનમાં મહત્ત્વનું યોગદાન આપે છે. યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય...

નવા મંત્રીમંડળની રચના સાથે ભાજપના રાજકારણની તાસીર અને તસવીર હવે બદલાઇ છે. વર્ષોથી મંત્રીપદે રહીને કાર્યકર્તા અને ધારાસભ્યોને આદેશો કરનારા નેતાઓ હવે એ જ...

ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા બનાવનારા ભાજપ હાઇ કમાન્ડે આખા દેશમાં ક્યારેય કોઇ રાજ્યમાં જોવા ન મળ્યું હોય તેવું કૌતુક સર્જ્યું છે.૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષનો જ સમય બાકી છે ત્યારે ફરી એક વાર આ ચૂંટણીઓ જીતવાની બાબત, પહેલી જ વિધાનસભા ટર્મમાં મુખ્ય પ્રધાન બનેલા ભૂપેન્દ્ર...