કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળનો વિશ્વ સમક્ષ મદદનો પોકાર

નેપાળમાં અચાનક આવેલા અતિભારે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,000થી વધી ગયો છે અને હજુ પણ 4,000 થી વધુ લોકો ગુમ છે. કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળે અન્ય દેશો પાસેથી મદદની માગણી કરી છે. બીજી તરફ, નેપાળની માઠી દશા બેઠી હોય તેમ ભારે વરસાદનો ખતરો મંડરાતા...

આતંકવાદ સામે ભારતનું આક્રમક વલણઃ આશ્રયદાતા દેશો સામે કડક કાર્યવાહી અનિવાર્ય

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી 26મી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદના અનિષ્ટ સામે અત્યંત આકરું વલણ અપનાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે...

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ સામે એક સપ્તાહથી ભભૂકી હિંસાની જ્વાળા હજી પણ લપકારા મારી રહી છે. કમિલ્લામાં દુર્ગાપૂજા વેળા મંદિરો અને પંડાલો પર હુમલા...

કાશ્મીરમાં છેલ્લા પખવાડિયાથી બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોએ...

૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ...

પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના...

પેન્ડોરા પેપર્સમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા બિઝનેસમેન અનિલ અંબાણીથી માંડીને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના નામોલ્લેખે દેશભરમાં હલચલ મચાવી દીધી...

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇથી ગોવા જતી ક્રૂઝ શિપ પર રેડ કરીને સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ જણાની ધરપકડ કરી છે. ક્રુઝ પર...

શુક્રવાર - ૨૪ સપ્ટેમ્બરે મીડિયાજગતથી માંડીને દુનિયાભરના રાજદ્વારીઓની નજર વ્હાઇટ હાઉસ પર મંડરાઇ હતી. પ્રસંગ હતો વિશ્વના બે મહાન લોકતંત્રના નેતાઓ - પ્રમુખ...

ભારત જ્યારે વિકાસ સાધે છે ત્યારે સમગ્ર વિશ્વના વિકાસને વેગ મળે છે. ભારતની વૃદ્ધિ વિશ્વના પરિવર્તનમાં મહત્ત્વનું યોગદાન આપે છે. યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય...

નવા મંત્રીમંડળની રચના સાથે ભાજપના રાજકારણની તાસીર અને તસવીર હવે બદલાઇ છે. વર્ષોથી મંત્રીપદે રહીને કાર્યકર્તા અને ધારાસભ્યોને આદેશો કરનારા નેતાઓ હવે એ જ...



to the free, weekly Gujarat Samachar email newsletter