SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં દિવાળી ઓપન હાઉસઃ પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાનું તેજ છલકાયું

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતા વાર્ષિક દિવાળી ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, મિત્રો,...

BAPS હિન્દુ મંદિર દ્વારા ‘સિમ્ફની ઓફ હાર્મની’ થકી અબુ ધા બીના પીપલ ઓફ ડિટરમિનેશનનું સન્માન

 UAEના અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા અબુ ધાબીના પીપલ ઓફ ડિટરમિનેશન તેમજ યુએઈના સમાવેશિતા, અનુકંપા અને સહભાગી માનવતાના મૂલ્યોને હાઈલાઈટ કરતી પ્રેરણાદાયી સાંજ ‘સિમ્ફની ઓફ હાર્મની’ની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં યુએઈની નેતાગીરી,...

રાજસ્થાનના જગવિખ્યાત પર્યટનસ્થળ જોધપુરમાં ત્રણ દિવસથી ચાલી રહેલો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લોકાર્પણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન...

અમેરિકી સરકારે રોબિન્સવિલે ખાતે બીએપીએસ અને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર નિર્માણ વિરુદ્ધની ફરિયાદમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય બીએપીએસ...

સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 118મી પ્રાગટ્ય જયંતીની...

SGVP સ્વામિનારાયણ ગુરુકુલ છારોડીમાં ચાર વેદ તથા ગીતા ભાગવતાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરતા ઋષિકુમારો કાલુપુર સ્વામિનારાયણ મંદિર દર્શને આવતાં સ્વામિનારાણ મંદિર...

જોધપુર શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ‘ઈતિહાસ ગાથા’ દિન ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે,...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અમદાવાદ શહેર નજીક જાસપુર ખાતેના પ્રસિદ્ધ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ ઉમિયા માતાજીના મંદિરના 1551 ધર્મસ્તંભના રાફ્ટનું કામ 54 કલાકમાં પૂર્ણ કરી વર્લ્ડ રેકોર્ડ...

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને...



to the free, weekly Gujarat Samachar email newsletter