- 15 Oct 2025

મલ્ટિડિસિપ્લનરી એડવાઈઝરી, ટેક્સ અને ઓડિટ ફર્મ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા બુધવાર 8 ઓક્ટોબરે તેની સિટી ઓફિસમાં 24મા વાર્ષિક દિવાળી રિસેપ્શનની ઊજવણી કરવામાં...
સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...
કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

મલ્ટિડિસિપ્લનરી એડવાઈઝરી, ટેક્સ અને ઓડિટ ફર્મ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા બુધવાર 8 ઓક્ટોબરે તેની સિટી ઓફિસમાં 24મા વાર્ષિક દિવાળી રિસેપ્શનની ઊજવણી કરવામાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

નવરાત્રિના સફળ ઉત્સવ પછી ગુરુવાર 2 ઓક્ટોબર, વિજયાદશમીએ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિર ખાતે જવેરા વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. પૂજનવિધિ દશરથભાઈ અને...

ગાંધીજયંતી અને વિજયાદશમી પ્રસંગે ભવન યુકે દ્વારા 2 ઓક્ટોબરે સામ ડેલરીમ્પલના પુસ્તક ‘શેટર્ડ લેન્ડ્સઃ ધ ફાઈવ પાર્ટિશન્સ એન્ડ ધ મોકિંગ ઓફ મોડર્ન સાઉથ એશિયા’ની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ રાજસ્થાનના જયપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ પ્રસંગે ખુશખુશાલ સાધુસંતો અને હરિભક્તોએ શરદપૂર્ણિમા...

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા...

માનવસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાકાર કરવાની સાથોસાથ ઉત્તર ગુજરાતના સિદ્ધપુર ખાતે કન્યા કેળવણીના માધ્યમથી જીવનોપયોગી સંસ્કાર ઘડતરનું પ્રશંસનીય કામ કરી...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો...