
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ખારા રણમાં સનાતન ધર્મની મીઠી વિરડી સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતિક સમાન બીએપીએસ હિન્દુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....
ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા...
પરમ શક્તિપીઠ ઓફ યુકે દ્વારા યુગપુરુષ મહામંડલેશ્વર ગુરુદેવ સ્વામી પરમાનંદગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં યુકે પાર્લામેન્ટ ખાતે ‘વર્લ્ડ પીસ એટ ક્રોસરોડ્સઃ ઓફરિંગ...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા રવિવાર પહેલી ડિસેમ્બર 2024ના દિવસે સમર્પિત આંખ સંભાળ ઈવેન્ટ યોજવામાં આવ્યો હતો. આ સફળ ઈવેન્ટમાં આશરે 250 લોકો...
શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) દ્વારા SRLC મિશન આફ્રિકાના સપોર્ટમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધુ ફિલાન્થ્રોપિસ્ટ્સ, અગ્રણી...
યુએઈમાં અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા IGF લીડર્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, એકતા, સહકાર અને ઈનોવેશનની ઊજવણી કરવામાં આવી હતી. ભારત...
વણિક કાઉન્સિલ દ્વારા 40 કરતાં વધુ વર્ષથી લગ્નમેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે જેને હવે સ્પીડ ડેટિંગ નામથી ઓળખવામાં આવે છે. સ્પીડ ડેટિંગ થકી યુવાન જૈન અને...
અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરાઇ હતી.
એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના...