
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સેવા અને સામાજિક મેળાવડામાં સામેલ થઈ શકે તે માટે પવિત્ર અધિક માસમાં વિવિધ ધાર્મિક અને કોમ્યુનિટી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શનિવાર, 23 મે 2026ના બપોરે કેન્દ્રમાં...
વર્લ્ડ ઝોરોસ્ટ્રીયન ઓર્ગેનાઇઝેશન (WZO) ટ્રસ્ટ ફંડ્સના અધ્યક્ષ દિનશા તંબોલીએ જણાવ્યું છે કે જો વર્તમાન પરિસ્થિતિ જ ચાલુ રહેશે, તો ભારતમાં પારસી વસ્તી વર્ષ 2101 સુધીમાં ઘટીને 10,000 થી ઓછી થઈ શકે છે. તેમણે મુંબઈમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું.

અમદાવાદ શહેરમાં ખોડિયાર ગામ - ઘુમા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

સુપ્રસિદ્ધ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સોમવારે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો...

અમદાવાદ શહેરના છારોડીસ્થિત વિખ્યાત શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ અને સનાતન સંસ્કૃતિના પ્રખર ઉદ્ઘોષક...

બર્મિંગહામમાં આવેલા ગુજરાતી હિન્દુ સત્સંગ મંડળ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રી પર્વે - સંભવતઃ યુકેમાં પ્રથમ વખત - 1008 કમળફૂલો વડે વિશેષ શિવપૂજા કરાઇ હતી.

ઇસ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રીની દ્વિશતાબ્દી નિમિત્તે પાંચ દિવસીય ઉજવણીનું આયોજન થયું હતું. કદમાં નાનો, પવિત્ર છતાં ઊંડાણભર્યું જ્ઞાન ધરાવતો...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્મિત નવ મંદિર પૈકીના પાંચમા જેતલપુર - ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા...