
નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સે યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર સેવા, રાજકારણ અને આસ્થાના વિષયોને સાંકળતી પ્રેરણાદાયી સાંજનો લહાવો લીધો હતો. લોર્ડ કૃષ્ણ...
એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો આરંભ કર્યો હતો.
દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો.

નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સે યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર સેવા, રાજકારણ અને આસ્થાના વિષયોને સાંકળતી પ્રેરણાદાયી સાંજનો લહાવો લીધો હતો. લોર્ડ કૃષ્ણ...

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ...

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ,...

પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય...