- 09 Jul 2026

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર...
યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં આયોજન કરાયું હતું. યુકેના 74 શહેરોમાંથી લંડન સ્કૂલમાં 400થી વધુ યુવાનો અને લેસ્ટરની સ્કૂલમાં...
ધ ભવન, લંડન દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટની સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંબોધનો, દેશભક્તિના ગીતસંગીત અને નૃત્યો સાથે કરવામાં આવી હતી. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો, જેના...

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ,...

પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય...

બેસ્ટવે ગ્રૂપ દ્વારા શુક્રવાર 19 જૂને રોયલ એસ્કોટ ખાતે 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર એઈડ માટે ભંડોળ એકત્ર કરવાના આ પ્રસંગે...