સોજિત્રા સમાજ આયોજિત છ ગામ વાર્ષિક મેળાવડામાં એકતા અને સામુદાયિક ભાવનાનું પ્રદર્શન

સોજિત્રા સમાજ દ્વારા છ ગામના સહયોગ સાથે હેરોના બ્લુ રુમ ખાતે રવિવાર 23 ઓગસ્ટે વાર્ષિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા, બંધુત્વ અને કોમ્યુનિટીની ભાવનાની અજોડ સાંજે તમામ છ ગામના કોમ્યુનિટી સભ્યોએ એકત્ર થઈને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી...

સંસ્થા સમાચાર (અંક 29 ઓગસ્ટ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) આયોજિત રથયાત્રા 2026માં હજારો ભક્તજનો ઉમટવા સાથે સમગ્ર લંડનમાં આધ્યાત્મિક સ્વર્ગ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. આ નિમિત્તે 16 જુલાઈ...

અનુપમ મિશનના આંગણે શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હીરક મહોત્સવ નિમિત્તે પાંચ દિવસનો આધ્યાત્મિક ઉત્સવ ધર્મોલ્લાસભર્યા માહોલમાં યોજાઇ ગયો. 15થી 19 જુલાઇ દરમિયાન...

અનુપમ મિશન-ડેનહામની પવિત્ર ભૂમિના આધ્યાત્મિક ઇતિહાસમાં બુધવારે સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું. આ પ્રસંગે શ્રી ગુરુ આજ્ઞા મંત્રદીક્ષા મહોત્સવ, ૐ ક્રિમેટોરિયમનો...

અનુપમ મિશન દ્વારા ડેનહામમાં નિર્મિત યુરોપના પ્રથમ હિન્દુ, જૈન અને શીખ પરંપરા અનુસાર અંત્યેષ્ટિ સંસ્કાર માટેના સર્વાધુનિક ‘ૐ ક્રેમેટોરિયમ’નું લોકાર્પણ સંત...

અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જ્હોન હોર્ને આઠ જુલાઈના દિવસને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter