ભારત વૈશ્વિક તખતે ચીનનો મજબૂત વિકલ્પ બનીને ઉભરશે

18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અધ્યાયનો આરંભ

ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે. અત્યારે ટ્રેડ ડીલનું માળખું બની રહ્યું છે. પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર...

હિન્દુજા જૂથ જેટ એરવેઝ માટે બિડની પ્રક્રિયાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. તેણે આ માટે વિમાન કંપનીના નરેશ ગોયલ અને તેના વ્યૂહાત્મક રોકાણકાર એતિહાદ એરવેઝ સહિત બધા...

યુકેસ્થિત હાઈ કમિશન ઓફ યુગાન્ડા અને લેસ્ટર તથા મીડલેન્ડ્સના યુગાન્ડાના ઓનરરી કોન્સલ જાફર કપાસી OBEના સહયોગથી આગામી ૩૦મી મેએ લેસ્ટરમાં ‘યુગાન્ડા - યુકે બિઝનેસ ફોરમ ૨૦૧૯’નું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ ચલણી નાણાં માટે વિદેશી હૂંડિયામણ બજારમાં ગેરરીતિ આચરવા માટે કાર્ટેલમાં ભાગ લેવા બદલ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને બાર્કલેઝ સહિત પાંચ બેન્કોને ૧.૧ બિલિયન...

ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત...

‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે....

ટાટા ગ્રૂપે બ્રિટિશ જગુઆર લેન્ડ રોવરને પ્યુજો અને વોક્સહોલના પેરિસસ્થિત ફ્રેંચ માલિક PSAને વેચવાની તૈયારીમાં હોવાની કે સોદાની નજીક હોવાની અફવા-અટકળોને...

ઈયુ સાથે યુકેના ભાવિ સંબંધો વિશે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવા છતાં અમેરિકાના ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરન બફેટે જણાવ્યું હતું કે તેઓ યુકે અને યુરોપના અન્ય ભાગોમાં...

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રુપિયાની છેતરપીંડીના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ત્રીજી વખત ઈનકાર કર્યો છે. વકીલોએ...

ભારતીય મૂળના બ્રિટિશ બિલિયોનેર હિન્દુજાબંધુઓનો ૨૦૧૯ના બ્રિટિશ રિચ લિસ્ટમાં દબદબો યથાવત રહ્યો છે. ટાઈમ્સ વાર્ષિક રિચ લિસ્ટમાં શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા...

રજાઓ ગાળવા વિદેશ જનારા ભારતીયોની સંખ્યામાં એક દાયકામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ૨૦૧૮ના રિપોર્ટ મુજબ ૨૦૦૬માં અંદાજે ૮૩ લાખ...



to the free, weekly Gujarat Samachar email newsletter