ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

ચાન્સેલર રિશિ સુનાક બુધવાર ૩ માર્ચે ૨૦૨૧નું પ્રથમ બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારી સામેના યુદ્ધમાં નવી દિશાઓ અને વિચારો સાથે આ તેમનું પ્રથમ બજેટ છે જેની...

સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સના ૨૫ ટકા વર્કર્સ તેમના જાન્યુઆરી ૨૦૨૧ના ટેક્સ પેમેન્ટ્સની મોડી ચૂકવણી કરવાની ફિરાકમાં છે. ટાઈમ ટુ પે ( Time To Pay) સ્કીમ હેઠળ...

ભારતમાં પ્રત્યર્પણ થવાથી બચવા માટે ભાગેડુ કૌભાંડકાર અને લિકર ટાયકૂન બિઝનેસમેન વિજય માલ્યાએ હવે નવો માર્ગ શોધવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. હાલ જામીન પર રહેલા...

ઈંગ્લેન્ડની સ્થાનિક કાઉન્સિલ્સને લોકડાઉન નિયમો હેઠળ ૧૭ જુલાઈ સુધી પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવાની સત્તા લંબાવવામાં આવી છે. આ સત્તા ગત વર્ષે આપવામાં આવી હતી જે આગામી સપ્તાહે પૂર્ણ થવાની હતી. બેકબેન્ચ ટોરી ગ્રૂપના ૭૦ સાંસદો દ્વારા કોવિડ નિયંત્રણો...

બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ...

બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડથી વધુ રુપિયાની લોન્સ લઈ યુકે નાસી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યર્પણમાં...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી અને હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની નાની બહેન પૂર્વી મહેતા (બેલ્જિયન...

 કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.

ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની...

યુકેના શોપિંગ લેન્ડસ્કેપ પર કોરોના વાઈરસ મહામારીની નાટ્યાત્મક અને કાયમી અસર જોવા મળી છે. સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચ (CRR)ના તાજા અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૨૦માં...



to the free, weekly Gujarat Samachar email newsletter