કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો - એમએસએમઇ સેક્ટરને બૂસ્ટર ડોઝ મળી જશે. સવિશેષ તો એમએસએમઇ સેક્ટરને...
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....
કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો - એમએસએમઇ સેક્ટરને બૂસ્ટર ડોઝ મળી જશે. સવિશેષ તો એમએસએમઇ સેક્ટરને...
વિશ્વ ભલે કોરોના મહામારીમાં લપેટાયું હોય, આર્થિક મંદીના મોજાની ચિંતા કરતું હોય, પરંતુ બહુમતી ભારતીયોને ભરોસો છે કે આગામી બે-ત્રણ માસમાં જ બધું ઠીકઠાક થઇ...
યુકેને કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક બેહાલીમાંથી બહાર કાઢવા ૩૦૦ બિલિયન પાઉન્ડના સહાય પેકેજ તો જાહેર કરી દેવાયા છે. પરંતુ, બ્રિટિશરોને તેની આકરી કિંમત પણ ચૂકવવી પડશે. સરકારનું ધ્યાન પરિવારો અને બિઝનેસીસને સપોર્ટ કરવામાં જ કેન્દ્રિત છે ત્યારે...
ભાગેડુ લીકરકિંગ વિજય માલ્યાનું બ્રિટનમાંથી પ્રત્યર્પણ હાથવેંતમાં છે. બ્રિટિશ હાઈ કોર્ટે તેની અરજી ફગાવી દીધા સાથે ૬૪ વર્ષીય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી...
ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કેસના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આર્થિક અપરાધી અને ડાયમન્ડ કિંગ નિરવ મોદીના પ્રત્યર્પણ...
કોવિડ-૧૯ની ખતરનાક અસરો સ્પષ્ટ થતી જાય છે તેમ પરિવારોને અત્યાર સુધીની સૌથી ખરાબ મંદી માટે તૈયાર રહેવા ચેતવણી અપાઈ છે. વડા પ્રધાન લોકો ફરી કામે વળગે તેની...
સમગ્ર યુકેમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરનાર મોરિસન્સ પ્રથમ મુખ્ય રીટેઈલર છે. તેમણે પેટ્રોલની પ્રતિ લિટરે એક પાઉન્ડથી નીચી વેચાણકિંમત જાહેર કરી છે. કોરોના મહામારીના કારણે ગયા મહિને ઇંધણની વૈશ્વિક કિંમતોમાં છેલ્લાં ૧૮ વર્ષનો સૌથી મોટા ઘટાડો નોંધાયો...
વડા પ્રધાન જ્હોન્સને આંશિક છૂટછાટો સાથે લોકડાઉનને ૧ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે. લોકડાઉન ૨૩ માર્ચથી કઠોર નિયમો સાથે લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં...
ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૫ બિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારા ૪૯ વર્ષીય મોસ્ટ વોન્ટેડ અપરાધી અને હીરાના વેપારી નિરવ મોદીએ ઈન્ટરનેશનલ પોન્ઝી સ્કીમના...
કોરોના મહામારી સંદર્ભે જાહેર કરાયેલી ફર્લો સ્કીમ વેતનના ૮૦ ટકા સાથે ઓક્ટોબર મહિના સુધી ચાલુ રખાશે. ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કર્યું છે કે વર્કર્સ પાર્ટ-ટાઈમ...