
એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...
માર્ક ઝૂકરબર્ગે તેમના લાંબા સમયના સહયોગી વિશાલ શાહને મેટાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Al) ટીમમાં મહત્ત્વની પ્રોડક્ટ મેનેજમેન્ટ ભૂમિકામાં નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ સ્તરે આ મોટા પાયાના ફેરફારથી બિલિયોનેર ઝૂકરબર્ગ દ્વારા Alમાં નાટ્યાત્મક વૃદ્ધિના...
‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા ૨૫,૦૦૦ કરોડના...

ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....

કોરોના મહામારીના સંકટને કારણે આખી દુનિયાને આર્થિક કટોકટી નડી રહી છે, પણ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણની રેલમછેલ છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ (FDI)નું પ્રમાણ...

ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાક બ્રિટનના નાણા પ્રધાન છે. પરંતુ પોતાની સંપત્તિ જાહેર કરવામાં...

અદાણી ગ્રીન એનર્જીના શેર જે સૌરઊર્જા પ્રોજેક્ટને કારણે વધી રહ્યા છે તે પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીના કોઈ ગેરેન્ટેડ ખરીદદાર અદાણી પાસે નથી. આથી આ...

સફળ ફિલ્મી સિતારાઓ યુવાનોના રોલ મોડેલ બની જતા હોય છે. તેમની ફિલ્મી પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવાતી જિંદગીનો પ્રભાવ પણ યુવાનો, લોકો પર પડતો હોય છે....

કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો...

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના...

HSBCકોવિડ મહામારી દરમિયાન બેંકની આવકમાં ભારે ઘટાડો થવાને લીધે વિક્રમજનક ખૂબ ઓછા વ્યાજ દરને પહોંચી વળવાના પ્રયાસમાં ચાલુ ખાતા ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ...