
કોરોના મહામારીના કારણે માર સહન કરી રહેલા બિઝનેસીસને સરકારી સપોર્ટ લોન્સના પ્રથમ હપ્તાની ચૂકવણી કરવા વધુ સમય અપાશે તેમ ચાન્સ્લર રિશિ સુનાકે જણાવ્યું છે....
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે.

કોરોના મહામારીના કારણે માર સહન કરી રહેલા બિઝનેસીસને સરકારી સપોર્ટ લોન્સના પ્રથમ હપ્તાની ચૂકવણી કરવા વધુ સમય અપાશે તેમ ચાન્સ્લર રિશિ સુનાકે જણાવ્યું છે....

લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ...

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બજેટમાં સ્ટાર્ટ-અપ અને વોકલ ફોર લોકલ પર વિશેષ ભાર મૂકતાં મહત્ત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું...

ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કોરોનાના કપરા કાળમાં રજૂ કરેલા વર્ષ 2021-22ના બજેટમાં વિવિધ ક્ષેત્રે સમતુલા જાળવી છે. જેમ કે...

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને બજેટ-૨૦૨૧ની રજૂઆતમાં ગુજરાતનો ફાઇનાન્સિયલ હબનો દરજ્જો વધુ મજબૂત કરવા માટે ફરી અનેક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત...

કોરોના વાઈરસ લોકડાઉન્સના કારણે ભારે આર્થિક માર સહન કરનારી હાઈ સ્ટ્રીટ્સની ૫૦૦,૦૦૦ નોકરીઓ બચાવી શકાય તે માટે ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચના બજેટમાં ૩૫ બિલિયન...

નાણા પ્રધાન સીતારમણે ૨૦૨૧-૨૨ માટે રજૂ કરેલું બજેટ શેરબજાર રોકાણકારો માટે ડ્રીમ બજેટ બની રહ્યું હતું. શેરબજારે બજેટને છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળાનો શ્રેષ્ઠ...

સદીની સૌથી મોટી મહામારી સામે લડી રહેલા ભારતે હવે આર્થિક વિકાસની સાથોસાથ આરોગ્ય સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ...

ચાન્સેલર રિશ સુનાક ટોરી બળવાખોરોના દબાણ સામે ઝૂકીને કોવિડ-૧૯ના સાપ્તાહિક ૨૦ પાઉન્ડની વધારાની યુનિવર્સલ ક્રેડિટને લંબાવવા સહમત થયા છે. આ રાહતથી વાર્ષિક...

દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે એનઆરઆઇ સિઝન. વિવિધ દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયે વતનની મુલાકાતે...