ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

વાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના સિક્કા પડે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૧૦ સૌથી ધનિક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો...

યુકેના ત્રીજા ક્રમના સૌથી મોટા કરદાતા અને પેટ્રોકેમિકલ મેગ્નેટ સર જિમ રેટક્લીફ સત્તાવાર રીતે હેમ્પશાયર છોડી ટેક્સ-ફી સોવરિન સિટી મોનેકોમાં સ્થાયી થયા છે....

બ્રેક્ઝિટ પછી અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તરફ આગળ વધી રહેલા બ્રિટને સ્પર્ધાના સમયમાં વેપારના પ્રકાર અને તેની ટેકનિક્સને વધુ અસરદાર બનાવવા...

કેપિટલમાં સૌથી ઝડપી વિકાસ કરી રહેલી લો ફર્મ્સમાં એક એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સ ઉચ્ચસ્તરીય નિમણૂકો સાથે વધુ મજબૂત બની છે. ફૂલ સર્વિસ બિઝનેસ એક્ઝિઓમ સ્ટોન...

આપણે બધા નાનીમોટી ચીજવસ્તુઓનું શોપિંગ કરવા માટે સુપરમાર્કેટ અસ્ડામાં જતાં હોઇએ છીએ, પરંતુ બિલિયોનેર ઈસાબંધુની વાત અલગ છે. આ ધનકુબેરોએ તો આખેઆખી અસ્ડા સુપરમાર્કેટ...

એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા અનિલ અંબાણી નાદારીના આરે પહોંચી ગયા છે. દેવાના જંગી બોજ તળે દટાયેલા અનિલ અંબાણીના દાવા...

ચાન્સેલર રિશિ સુનાકે ઓક્ટોબર મહિનાના અંતે બંધ થઈ રહેલી ફર્લો સ્કીમના બદલે નવી જોબ સપોર્ટ સ્કીમ (JSS) જાહેર કરી છે. આ યોજના હેઠળ બિઝનેસીસ વર્કરે કામકાજના...

રોડપતિમાંથી અબજોપતિ બનેલાઓની સંઘર્ષ કથાઓ વાંચવાથી વ્યક્તિને મોટિવેશન મળી શકે છે, પરંતુ અબજોપતિમાંથી રોડપતિ બનનારાઓનો અનુભવ વાંચીએ તો ચોક્કસ એમ જ લાગે કે...

યુકેમાં કોરોના વાઈરસના બીજા મોજાનાં તોળાતા જોખમને અટકાવવા સરકારે નવા નિયંત્રણો જાહેર કર્યા છે ત્યારેચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસીસ અને વર્કર્સને બચાવવા...

નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના ચોંકાવનારા અહેવાલમાં જણાવાયું છે કે ૫૦ બિલિયન પાઉન્ડના મૂલ્યની બેન્કનોટ્સ ચલણમાંથી ‘લાપતા’ છે. NAO નું કહેવું છે કે આ નોટ્સ ‘શેડો...



to the free, weekly Gujarat Samachar email newsletter