ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા ૨૫,૦૦૦ કરોડના...

ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....

કોરોના મહામારીના સંકટને કારણે આખી દુનિયાને આર્થિક કટોકટી નડી રહી છે, પણ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણની રેલમછેલ છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ (FDI)નું પ્રમાણ...

ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાક બ્રિટનના નાણા પ્રધાન છે. પરંતુ પોતાની સંપત્તિ જાહેર કરવામાં...

અદાણી ગ્રીન એનર્જીના શેર જે સૌરઊર્જા પ્રોજેક્ટને કારણે વધી રહ્યા છે તે પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીના કોઈ ગેરેન્ટેડ ખરીદદાર અદાણી પાસે નથી. આથી આ...

સફળ ફિલ્મી સિતારાઓ યુવાનોના રોલ મોડેલ બની જતા હોય છે. તેમની ફિલ્મી પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવાતી જિંદગીનો પ્રભાવ પણ યુવાનો, લોકો પર પડતો હોય છે....

કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો...

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના...

HSBCકોવિડ મહામારી દરમિયાન બેંકની આવકમાં ભારે ઘટાડો થવાને લીધે વિક્રમજનક ખૂબ ઓછા વ્યાજ દરને પહોંચી વળવાના પ્રયાસમાં ચાલુ ખાતા ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ...



to the free, weekly Gujarat Samachar email newsletter