રામચરિત માનસ અને પંચતંત્ર હવે યુનેસ્કોના ‘વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં

રામચરિત માનસની સચિત્ર પાંડુલિપીઓ અને પંચતંત્રની દંતકથાઓનો 15મી સદીની પાંડુલિપીનો યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટર’ની 2024ની આવૃત્તિમાં સામેલ કરાયેલી 20 વસ્તુઓમાં રામચરિતમાનસ...

ઉપદેશક જ ‘અશ્લીલ’ ઉપદેશ આપે તો લોકો શું કરે?

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના...

મેડ્રિડ (સ્પેન)ઃ શાળાકીય દિવસોમાં નટખટ બાળકોને બ્લેકબોર્ડ પર કે પછી નોટબુકમાં ૧૦, ૨૦ કે પછી ૫૦ વાર એવું લખવાની સજા આપવામાં આવે છે કે ‘આઇ એમ સોરી, હવે પછી...

દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનું આગમન થઇ રહ્યું છે. રોબોટ માણસોનાં કામ કરતાં થઇ ગયા છે એ તો હવે જૂની વાત થઇ. તમને જાણીને નવાઇ...

બૈજિંગઃ ચીનમાં આઇફોનના લેટેસ્ટ મોડેલ 6S માટે એવી ઘેલછા છવાયેલી છે કે લોકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, આઇફોન 6S ખરીદવા...

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....

બિહારના માઉન્ટન મેન પર બનેલી ફિલ્મ ‘માંઝી’ને કારણે આજકાલ દશરથ માંઝી ભારતીયોમાં બહુ લોકપ્રિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાં પણ છે અને તેના...

આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો...

કેરળ રાજ્યના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સંપૂર્ણપણે સોલાર એનર્જી સંચાલિત એરપોર્ટનું...

વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું...

યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા...

હિન્દુ ધર્મપરંપરામાં દીવડો પ્રગટાવવાનું આગવું મહત્ત્વ છે તેથી કોઇ પણ ધાર્મિક પ્રસંગે દીપ પ્રાગટ્યનું કોઇને આશ્ચર્ય હોય શકે નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter